જમ્મુ રેલવે ડિવિઝનની કડક કાર્યવાહી: ટિકિટ વગર મુસાફરી કરનારાઓ પાસેથી વસૂલ્યો ₹32 લાખથી વધુનો દંડ

તહેવારોની સિઝનમાં મુસાફરોની વધતી ભીડ વચ્ચે ભારતીય રેલ્વેના જમ્મુ રેલવે ડિવિઝને ટિકિટ વગર તથા અનિયમિત રીતે મુસાફરી કરનારાઓ સામે મોટાપાયે કાર્યવાહી હાથ ધરી છે. માત્ર છેલ્લા 10 દિવસમાં 2,500થી વધુ…

મથુરામાં માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતર્યા, રેલવે વ્યવહાર ખોરવાયો

મથુરા જિલ્લામાં મંગળવાર રાત્રે એક ગંભીર રેલ દુર્ઘટના સર્જાઈ છે. આગ્રા-દિલ્હી રેલ લાઇન પર પસાર થઈ રહેલી માલગાડીના 12 ડબ્બા પાટા પરથી ઉતરી જતાં રેલવે વ્યવહાર ઠપ્પ થયો છે. દુર્ઘટનાની…

‘વંદે ભારત સ્લીપર ટ્રેન’નો પહેલો દેખાવો, ફાઇવ-સ્ટાર હોટેલ જેવો આરામ અને 180 કિમી/કલાકની ઝડપ

ભારતીય રેલવેમાં આવી રહ્યું છે નવા યુગનું દ્રશ્ય, જ્યારે ‘વંદે ભારત સ્લીપર ટ્રેન’નું પ્રથમ માડલ જાહેર કરવામાં આવ્યું છે. લાંબી રાતોરાત મુસાફરી માટે ડિઝાઇન થયેલી આ ટ્રેનમાં આધુનિક સુવિધાઓ અને…

દિવાળીમાં વતન જવા માટે ટ્રેનમાં જાવ છો?, જાણો આ નવા નિયમ

દિવાળીની ભવ્ય ઉજવણી દરમ્યાન લોકોને અનેક પ્રકારની ખરીદીઓ અને પ્રવાસનો પણ પ્લાન હોય છે. ઘણા મુસાફરો ટ્રેન દ્વારા પોતાના શહેરથી પોતાના વતન તરફ જઈ રહ્યા હોય છે. આ દરમ્યાન અનેક…

રેલવે મુસાફરો માટે ખુશખબર: IRCTCએ ‘કોચ રિગ્રેટ’ સ્ટેટસ દૂર કર્યું, 3000 વધારાના કોચ ઉમેરાયા

દિવાળી પહેલા રેલવે દ્વારા મુસાફરો માટે મોટી રાહત આપવામાં આવી છે. તહેવારો દરમિયાન વધતી મુસાફરીની માંગને પહોંચી વળવા માટે ઉત્તર રેલવે દ્વારા ‘કોચ રિગ્રેટ’ સ્ટેટસ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ…

કન્ફર્મ ટ્રેન ટિકિટ પર હવે નહીં ભરવો પડે કેન્સલેશન ચાર્જ, રેલવે મંત્રીએ જાહેર કરી નવી સુવિધા

ભારતીય રેલવે દ્વારા મુસાફરો માટે એક મોટું અને રાહતભર્યું નિર્ણય લેવામાં આવ્યો છે. જાન્યુઆરી 2026થી શરૂ થનારી નવી નીતિ અનુસાર, હવે મુસાફરો પોતાની કન્ફર્મ ટ્રેન ટિકિટ પર કોઈપણ કેન્સલેશન ચાર્જ…