Jamnagar : જામનગરમાં હનીટ્રેપનો વધુ એક વેપારી બન્યો ભોગ, પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો

જામનગરના દવાના વેપારીને એક મહિલાએ પ્રેમજાળમાં ફસાવીને લાખો રૂપિયા ખંખેર્યા હોવાની ઘટના સામે આવી છે. આ વેપારી પાસેથી હનીટ્રેપ આચરતી ટોળકીએ આયુર્વેદિક દવાના રૂ. 1.5 લાખ, રોકડ અને સોનાના દાગીના…