અમદાવાદઃ બેંક ફ્રોડ કેસમાં EDના દરોડામાં કરોડના સોના-હીરાના દાગીના જપ્ત, ₹10.95 કરોડના કૌભાંડનો થયો પર્દાફાશ
અમદાવાદમાં બેંક ફ્રોડના એક મોટા કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા શુક્રવારે ચલાવાયેલી મોટાપાયે કાર્યવાહી દરમિયાન ₹3 કરોડના સોના અને હીરાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં કુલ ₹10.95 કરોડના…
ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા અલ-કાયદાના ચાર આતંકીઓની NIA કરશે તપાસ
ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા તાજેતરમાં ઝડપી પાડાયેલા **અલ-કાયદા સાથે જોડાયેલા ચાર આતંકીઓની તપાસ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)**ને સોંપવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારે આ પગલું મામલાની ગંભીરતા અને…
જૂનાગઢ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની સફારી મુલાકાત, સાવજ દર્શન અને આદિવાસી મહિલાઓ સાથે સંવાદ
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે તેમણે જૂનાગઢ જિલ્લાની મુલાકાત લઈ સાસણ ગિર સફારી પાર્કમાં સાવજ દર્શન કર્યા હતા અને સાથે સાથે આદિવાસી સમુદાયના લોકોને મળીને સંવાદ…
ગુજરાત સરકારે દિવાળી પર જાહેર કરી વધુ એક રજા, સરકારી કર્મચારીઓ માટે રાહતભર્યો નિર્ણય
રાજ્ય સરકાર દ્વારા દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે વધારાની રજા જાહેર કરવામાં આવી છે. આ નિર્ણયથી સરકારી કર્મચારીઓને તહેવારની ઉજવણી માટે વધુ લાંબો સમય મળી શકે…
દિવાળી પહેલા સરકારી કર્મચારીઓએ કરી મોટી માંગ, CMને કર્મચારી મહામંડળે કરી રજૂઆત
કેન્દ્ર સરકારે તાજેતરમાં પોતાની કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) 3 ટકા વધારવાની જાહેરાત કરી હતી. તેના અનુસંધાનમાં હવે ગુજરાતના સરકારી કર્મચારીઓએ પણ રાજ્યમાં મોંઘવારી ભથ્થા વધારવાની ઉગ્ર માંગ કરી છે.…
બનાસકાંઠામાંથી થરાદ-વાવ જિલ્લાનો થયો શુભારંભ, નવો જિલ્લો હવે આવ્યો અસ્તિત્વમાં
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાથી અલગ કરાયેલો નવો “થરાદ-વાવ” જિલ્લો હવે સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવી ગયો છે. 2 ઓક્ટોબર 2025, ગુરુવારે ગાંધીજયંતિના દિવસે, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના…
આ વર્ષે છેલ્લા નોરતે સરદાર સરોવર નર્મદા ડેમ 6ઠ્ઠી વાર સંપૂર્ણ સપાટીએ છલકાયો, જાણો વિગત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગત જનની આદ્યશક્તિ માતાના આરાધના પર્વ શારદીય નવરાત્રીની નવમીના પવિત્ર દિવસે લોકમાતા નર્મદાના પાવન જળની આરાધના સરદાર સરોવર ડેમ સાઈટ એકતા નગર પહોંચીને જળ પૂજન અને વધામણાંથી…
દશેરાના આગલા દિવસે જાગ્યું આરોગ્ય વિભાગ, ફરસાણની દુકાનો પર કરાઈ તાબડતોડ તપાસ
દશેરાના આગલા દિવસે આરોગ્ય વિભાગે તપાસ અભિયાન ચલાવીને ફરસાણની દુકાનો અને ખોરાક ઉત્પાદન કરતો ઉદ્યોગોમાં ભેળસેળ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FSSAI-ફૂડ સેફ્ટી વિભાગ)…
અમદાવાદઃ ચંડોળાને મીની બાંગ્લાદેશ બનાવનારને મળ્યા શરતી જામીન, જાણો વિગત
અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે વસાહતો ઉભી કરીને તેને “મીની બાંગ્લાદેશ” બનાવનાર લલ્લા બિહારી (મહંમદ પઠાણ) અને તેના પુત્ર ફતેહ મહમદ પઠાણને ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે. હાઈકોર્ટે…
















