’55 ટકા ભારતીયો ઇચ્છે છે કે શેખ હસીનાનું પ્રત્યાર્પણ કરાય’, યુનુસ સરકારે કહ્યું આ અમારી પ્રાથમિકતા

બાંગ્લાદેશની વચગાળાના સરકારના વડા મુહમ્મદ યુનુસના કાર્યાલયે મંગળવારે જણાવ્યું હતું કે પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાનું ભારતથી પ્રત્યાર્પણ તેમના દેશની પ્રાથમિકતા છે. પ્રેસ સચિવ શફીક-ઉલ આલમે કહ્યું કે ઢાકા શેખ…