વૃદ્ધો માટે હોમ વોટિંગ સુવિધાને લઇને આમ આદમી પાર્ટીએ ભાજપ અને ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન

દિલ્હી વિધાનસભાની ચૂંટણી આડે બહુ દિવસો બાકી નથી. દરમિયાન, દિલ્હીમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીએ હોમ વોટિંગ વિકલ્પ પ્રક્રિયાને લઇને ભાજપ સહિત ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે. તેમણે…

કેન્દ્ર સરકારે પૂર્વ વડા પ્રધાનના પદની ગરિમા, તેમના વ્યક્તિત્વ, તેમના વારસા અને ખુદ્દાર શીખ સમુદાય સાથે ન્યાય નથી કર્યોઃ પ્રિયંકા ગાંધી

મનમોહન સિંહનું અવસાન: આર્થિક સુધારાના પિતા, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને શનિવારે (28 ડિસેમ્બર 2024) નિગમ બોધ ઘાટ ખાતે રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર…

આનાથી સ્પષ્ટ થાય છે કે કેન્દ્ર સરકારની વિચારસરણી કેટલી ધિક્કારને પાત્ર છેઃ સંજય સિંહ

પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે 26 ડિસેમ્બરે એઈમ્સ, નવી દિલ્હીમાં અવસાન થયું. તેઓ આધુનિક ભારતના આર્થિક સુધારાના આર્કિટેક્ટ તરીકે ઓળખાય છે. કેન્દ્ર સરકારે તેમના માનમાં 1 જાન્યુઆરી, 2025 સુધી…

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીની ખોટા કેસમાં ધરપકડ કરવાનું ષડયંત્ર રચાયું છેઃ કેજરીવાલ

દિલ્હી સરકારના બે વિભાગોએ મહિલા સન્માન યોજના અને સંજીવની યોજના પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. દિલ્હી સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અને આરોગ્ય વિભાગનું કહેવું છે કે આ યોજનાઓ તેમની…

બાંગ્લાદેશ સરકારનો ભારત પર વધુ એક આરોપ, જાણો તપાસપંચે તેના રિપોર્ટમાં શું કહ્યું

બાંગ્લાદેશ ભારત પર સતત નવા આરોપોનો વરસાદ કરી રહ્યું છે. હવે બાંગ્લાદેશના એક તપાસ પંચે દેશમાંથી લોકો ગાયબ થવામાં ભારતની ભૂમિકા પર શંકા વ્યક્ત કરી છે. આ કમિશનની રચના બાંગ્લાદેશના…