મનમોહન સિંહની બાયોપિકને લઈને થયો વિવાદ, અનુપમ ખેરને ‘ડબલ સ્ટાન્ડર્ડ’ કહેતા હંસલ મહેતા ગુસ્સે થયા

વરિષ્ઠ અર્થશાસ્ત્રી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 26 ડિસેમ્બરે નિધન થયું હતું. મનમોહન સિંહના નિધનથી એક તરફ આખો દેશ શોકમાં છે, તો બીજી તરફ બોલિવૂડ એક્ટર અનુપમ ખેર અને ડિરેક્ટર…