રાજ્યની જનતાને ભાજપની નીતિઓથી બરબાદી સિવાય બીજુ કંઇજ મળ્યું નથીઃ અખિલેશ 

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે શનિવાર ના રોજ સમાજવાદી પાર્ટીના રાજ્ય મુખ્યાલય, લખનૌના ડૉ. રામ મનોહર લોહિયા સભાગૃહમાં રાષ્ટ્રીય અને રાજ્ય ફ્રન્ટલ સંગઠનોના અધિકારીઓ સાથે બેઠક…