અંડરવર્લ્ડ કનેક્શનને લઈ મમતા કુલકર્ણીનું મોટું નિવેદન, દાઉદ ઈબ્રાહીમને લઈ જાણો શું કહ્યું

90ના દાયકાની અભિનેત્રી મમતા કુલકર્ણી ઘણા વર્ષો પછી ચર્ચામાં આવી છે. આ વર્ષની શરૂઆતમાં, તે કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની હતી. જોકે, તેમની નિમણૂકથી વિવાદ થયો હતો, જેના કારણે તેમને અખાડામાંથી…