શિયાળામાં દરરોજ 1 ચમચી મધ ખાવાથી દૂર રહે છે અનેક બીમારીઓ; જાણો ફાયદા

શિયાળામાં મધનું સેવન આરોગ્ય માટે અત્યંત લાભદાયક માનવામાં આવે છે. આયુર્વેદ મધને અમૃત સમાન માને છે, કારણ કે તે વાત અને કફને સંતુલિત કરી શરીરને સ્વસ્થ રાખે છે. ખાસ કરીને…

ભારતમાં નવી ઇ-પાસપોર્ટ સિસ્ટમનું રાષ્ટ્રવ્યાપી રોલઆઉટ, પ્રવાસીઓ માટે વધુ સ્માર્ટ અને સુરક્ષિત

ભારતે તેના મહત્વાકાંક્ષી પાસપોર્ટ સેવા કાર્યક્રમ V2.0 હેઠળ નવી ઇ-પાસપોર્ટ સિસ્ટમનો રાષ્ટ્રીય સ્તરે સફળ રોલઆઉટ પૂર્ણ કર્યો છે. હવે દેશમાં જાહેર થયેલી તમામ નવી અરજીઓ અને નવીનીકરણ માટે ચિપ-સક્ષમ ઈ-પાસપોર્ટ…

દૂધથી લઈને મશરૂમ સુધી, Vitamin B12 વધારવાના 7 અસરકારક ઉપાય

વિટામિન B12 (કોબાલામિન) શરીર માટે અત્યંત જરૂરી પોષક તત્વ છે. તે રક્તમાં લોહીની સપ્લાય જાળવવામાં, નસો (નર્વ્સ)ને મજબૂત બનાવવામાં અને મગજના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. Vitamin B12 ની ઉણપના…

પેપર કપમાં ચા પીવાથી કેન્સર થાય છે?, નિષ્ણાત ડૉક્ટરે આપ્યો વૈજ્ઞાનિક જવાબ!

ચા પ્રેમીઓ માટે મહત્વના આરોગ્ય સમાચાર સામે આવ્યા છે. IIT ખડગપુરના એક તાજેતરના અભ્યાસ અનુસાર, જો ગરમ ચા અથવા અન્ય ગરમ પ્રવાહી 15 મિનિટ સુધી પેપર કપમાં રાખવામાં આવે, તો…

શિયાળાની સવારે દોડવા કે ચાલવા જતાં પહેલા રાખો ખાસ ધ્યાન, જાણો વિગત

શિયાળાની ઠંડી સવારમાં દોડવું કે ચાલવું સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે, પરંતુ આ સમય દરમિયાન શરીર પર વધારાનો તાણ આવી શકે છે. નિષ્ણાતો કહે છે કે યોગ્ય તૈયારી વિના…

અકાળે વાળ સફેદ..! | Premature graying of hair..! | GUJARATI NEWS BULETIN

અકાળે વાળ સફેદ થવામાં જેનેટિક્સ ભૂમિકા ભજવે દર વર્ષે વિશ્વભરમાં લાખો લોકો અકાળે વાળ સફેદ થવાનો અનુભવ કરે વિશ્વની 25%થી વધુ વસ્તીના અકાળે વાળ સફેદ થઈ જાય વાળ કાળા રાખવા…

દિવાળીમાં વતન જવા માટે ટ્રેનમાં જાવ છો?, જાણો આ નવા નિયમ

દિવાળીની ભવ્ય ઉજવણી દરમ્યાન લોકોને અનેક પ્રકારની ખરીદીઓ અને પ્રવાસનો પણ પ્લાન હોય છે. ઘણા મુસાફરો ટ્રેન દ્વારા પોતાના શહેરથી પોતાના વતન તરફ જઈ રહ્યા હોય છે. આ દરમ્યાન અનેક…

ચહેરાની ચમક વધારશે આ ખાસ વસ્તુઓ, જાણો વિગત

આજના સમયમાં, સુંદર અને ચમકદાર ત્વચા ધરાવવી માત્ર સૌંદર્યની બાબત નથી, પણ આત્મવિશ્વાસ અને સ્વસ્થ જીવનશૈલીનો પ્રતિબિંબ છે. બજારમાં ઉપલબ્ધ મોંઘા બ્યૂટી પ્રોડક્ટ્સ અને રાસાયણિક ઉપચારો તાત્કાલિક પરિણામ આપે છે,…

હળદરનું સેવન લીવરની સમસ્યામાં ફાયદાકારક છે કે નુકસાનકારક?, જાણો અહીં

ભારતીય રસોડામાં પ્રાચીન સમયથી ઉપયોગમાં આવતો એક મહત્વપૂર્ણ મસાલો એટલે હળદર. આજે જ્યાં વૈશ્વિક સ્તરે આયુર્વેદ અને કુદરતી ઉપચાર પ્રણાલીઓ માટે રસ વધ્યો છે, ત્યારે હળદર માત્ર એક રાંધણ મસાલો…

પાણીમાં ઉકાળીને પીવો આ પાનને વજન થશે ઓછું અને કોલેસ્ટ્રોલ રહેશે કંટ્રોલમાં, જાણો વિગત

બદલાતી લાઇફસ્ટાઇલ, અનિયમિત ખાવા-પીવાની આદતો અને સતત બેસી રહેવાનું જીવન – બધાનો સીધો અસર આપણા શરીર પર પડે છે. ખાસ કરીને વધતું વજન અને કોલેસ્ટ્રોલ સ્તર આજે દરેક ઘરમાં સામાન્ય…