શું ઓવૈસીની પાર્ટી બિહાર ચૂંટણીમાં બનશે કિંગમેકર? 100 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાનું જાણો શું છે ગણિત

જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ બિહાર વિધાનસભાની ચૂંટણીઓ વધુને વધુ રસપ્રદ બની રહી છે. NDA અને મહાગઠબંધનમાં સામેલ તમામ પક્ષો શક્ય તેટલી વધુ બેઠકો મેળવવા માટે…

દુર્ગાપુર MBBS વિદ્યાર્થી ગેંગરેપ કેસમાં ત્રણની ધરપકડ; પશ્ચિમ બંગાળ પોલીસે આરોપીને પકડવા મોબાઇલ નેટવર્ક કર્યું ટ્રેક

પશ્ચિમ બંગાળ પોલીસે દુર્ગાપુરની એક ખાનગી મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીની પર થયેલા સામૂહિક દુષ્કર્મ કેસમાં મોટી સફળતા મેળવી છે. ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે અન્ય લોકોની શોધ ચાલુ…

પાકિસ્તાની આર્મી પર તૂટી પડ્યાં તાલિબાન લડાકૂઓ: 12 સૈનિકોની હત્યા, અફઘાને અનેક ચોકીઓ પર કબજો કર્યો

દક્ષિણ એશિયામાં તણાવ ઘેરાવાની ઘડી છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં તાજેતરના હુમલામાં તાલિબાન દળોએ 12 પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું અફઘાન…

Filmfare Awards 2025: બે ગુજરાતીઓએ મુંબઈ નહીં, અમદાવાદમાં મચાવ્યો ધમાલ!’

આ વર્ષે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રતિષ્ઠિત Filmfare Awards 2025 નું આયોજન પ્રથમ વખત અમદાવાદના એકા ક્લબ ખાતે થયું — જ્યાં બોલીવુડની ચમકતી સિતારાઓની વચ્ચે ગુજરાતી કલાકારોનો દબદબો ખાસ જોવા મળ્યો.…

પાકિસ્તાન-તાલિબાન અથડામણ ઉગ્ર: પાંચ પાકિસ્તાની સૈનિકોના મોત, અફઘાનનો સરહદી ચોકીઓ પર કબજાનો દાવો

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો તણાવ વધુ ઘેરો બન્યો છે. તાલિબાનની આગેવાની હેઠળના અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયે દાવો કર્યો છે કે પાકિસ્તાની હવાઈ હુમલાના જવાબમાં તેમણે સીમાવર્તી પાકિસ્તાની સૈન્ય ચોકીઓ પર હુમલાઓ…

દિવાળીમાં ધોધમાર વરસાદનો ખતરો!, અંબાલાલ પટેલની ભયાનક આગાહી

ગુજરાતમાં દિવાળીની તયારી જોમશોખથી ચાલી રહી છે ત્યારે હવામાનવિદ અંબાલાલ પટેલે આવી આગાહી કરી છે કે, આ વર્ષે દિવાળીમાં વરસાદ ખાબકી શકે છે. છેલ્લા થોડા સમયથી રાજ્યમાં મોસમ સતત બદલાતા…

અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે તણાવ ચરમસીમાએ: કાબુલ પર હવાઈ હુમલાં પછી ગોળીબાર, યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કાબુલ સહિત અનેક અફઘાન શહેરોમાં પાકિસ્તાની હવાઈ હુમલાઓના દાવાઓ વચ્ચે હવે સરહદ પર ગોળીબાર અને…

અમદાવાદઃ બેંક ફ્રોડ કેસમાં EDના દરોડામાં કરોડના સોના-હીરાના દાગીના જપ્ત, ₹10.95 કરોડના કૌભાંડનો થયો પર્દાફાશ

અમદાવાદમાં બેંક ફ્રોડના એક મોટા કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા શુક્રવારે ચલાવાયેલી મોટાપાયે કાર્યવાહી દરમિયાન ₹3 કરોડના સોના અને હીરાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં કુલ ₹10.95 કરોડના…

અંક જ્યોતિષ/12 ઓક્ટોમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

રાશિફળ/12 ઓક્ટોમ્બર 2025: આ રાશિના જાતકોને વ્યવસાયમાં થશે અઢળક લાભ, જાણો શુભ અંક

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…