પીએમ મોદી બે દિવસીય આંધ્ર અને ઓડિશાની મુલાકાતે, 2 લાખ કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન

પીએમ નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશ અને ઓડિશાની બે દિવસીય મુલાકાતે જવાના છે. આ મુલાકાત દરમિયાન તેઓ અનેક મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રીની આ મુલાકાતને બંને રાજ્યો માટે વિકાસની…

પર્વતોમાં હિમવર્ષાથી મેદાનોમાં ઠંડક, ગાઢ ધુમ્મસ અને શીત લહેરે જનજીવન ખોરવ્યું

પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં વરસાદ અને ભારે હિમવર્ષાના કારણે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં કડકડતી ઠંડીનો પ્રભાવ વધી ગયો છે. બુધવારે સતત બીજા દિવસે પંજાબ, હરિયાણા અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ઉત્તર…

ગૃહમંત્રી અમિત શાહ આજે દિલ્હીમાં જમ્મુ-કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજશે. આ બેઠકમાં નિયંત્રણ રેખા (LoC) અને આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પરથી થતી ઘૂસણખોરી રોકવા…

Delhi : તુર્કમાન ગેટ વિવાદમાં સમાજવાદી પાર્ટીના સાંસદનું નામ સામે આવ્યું, પોલીસ કરશે પૂછપરછ

દિલ્હીના તુર્કમાન ગેટ વિસ્તારમાં ગઈકાલે રાત્રે થયેલી હિંસામાં સમાજવાદી પાર્ટીના સાંસદ મોહિબુલ્લાહ નદવીનું નામ સામે આવ્યું છે. પથ્થરમારાની ઘટનાના સંદર્ભમાં પોલીસ તેમની પૂછપરછ કરશે. મોહિબુલ્લાહ નદવીએ કહ્યું, “મને અતિક્રમણ દૂર…

નેહરુ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવા માંગતા નહોતા? ભાજપના સાંસદે લગાવ્યો ગંભીર આરોપ

ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ X પોસ્ટમાં કહ્યું – “ભૂતકાળમાં, સોમનાથને મોહમ્મદ ગઝની અને ખિલજીએ લૂંટ્યું હતું, પરંતુ સ્વતંત્ર ભારતમાં, પંડિત નેહરુ ભગવાન સોમનાથને સૌથી વધુ નફરત કરતા હતા. આનું સૌથી…

મહારાષ્ટ્રની મ્યુનિસિપલ કાઉન્સિલમાં શિવસેનાને રોકવા માટે ભાજપ અને કોંગ્રેસનું થયું ગઠબંધન; જાણો શું છે મામલો

એક રાજકીય કહેવત છે કે રાજકારણમાં કંઈ પણ કાયમી નથી, પછી ભલે તે મિત્રતા હોય કે દુશ્મની. મહારાષ્ટ્રમાં ભાજપ અને કોંગ્રેસે આ કહેવતને સાબિત કરી દીધી છે. મહારાષ્ટ્રની અંબરનાથ મ્યુનિસિપલ…

બાંગ્લાદેશમાં અશાંતિ બાદ ભારતીય સરહદ પર હાઈએલર્ટ, સ્માર્ટ ફેન્સિંગ લગાવી ઘૂસણખોરી અટકાવવાની તૈયારી

બાંગ્લાદેશમાં વધતી અશાંતિને પગલે ભારતીય સેનાએ સરહદ પર હાઈએલર્ટ જાહેર કર્યો છે. ભારતીય સેનાએ બાંગ્લાદેશી ઘૂસણખોરો ભારતીય સરહદમાં પ્રવેશ ન કરી શકે તે માટે કડક પગલાં ભર્યા છે. સીમા સુરક્ષા…

SBI ગ્રાહકો સાવધાન! YONO એપ અને આધાર અપડેટના નામે સાફ થઈ શકે છે બેંક એકાઉન્ટ

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના કરોડો ગ્રાહકો માટે મહત્વની ચેતવણી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી WhatsApp પર એક ખતરનાક મેસેજ વાયરલ થઈ રહ્યો…

રેલવેમાં સરકારી નોકરીની તક: 22,000થી વધુ નવી જગ્યાઓ પર ભરતીને મંજૂરી

રેલવેમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છતા યુવાનો માટે વર્ષના અંતે મોટી ખુશખબર સામે આવી છે. રેલ મંત્રાલયે ગ્રુપ ડી (લેવલ-1) અંતર્ગત 22,000થી વધુ નવી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયાને મંજૂરી આપી દીધી…

કરુર ભાગદોડ કેસમાં CBIએ TVK ચીફ વિજયને પૂછપરછ માટે પાઠવ્યું સમન્સ, 12 જાન્યુઆરીએ થશે પૂછપરછ

કરુર ભાગદોડ કેસ અભિનેતા અને તમિલગા વેટ્ટી કઝગમ (TVK) ના વડા વિજયની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. CBIએ TVKના વડા વિજયને નોટિસ જારી કરી છે, જેમાં તેમને 12 જાન્યુઆરીએ નવી…