IRCTC કૌભાંડનો 13 ઓક્ટોબરે ચુકાદો, લાલુ-રાબડી અને તેજસ્વી યાદવને કોર્ટમાં રહેવા આદેશ

રાઉઝ એવન્યુ કોર્ટ IRCTC કૌભાંડ કેસમાં RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ, રાબડી યાદવ, તેજસ્વી યાદવ અને અન્ય લોકો સામે આરોપો ઘડવા અંગે 13 ઓક્ટોબરે પોતાનો આદેશ જાહેર કરશે. કોર્ટે તે…

જમ્મુ-કાશ્મીરમાં રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણીની તારીખો જાહેર, જાણો વિગત

ભારતીય ચૂંટણી પંચ (ECI) એ જમ્મુ અને કાશ્મીરમાં ચાર અને પંજાબમાં એક રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી તારીખો જાહેર કરી છે. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર, આ પાંચ બેઠકો માટે મતદાન 24 ઓક્ટોબરે…

હવે મતદાર યાદીમાંથી નામ દૂર કરવું સરળ નથી… ચૂંટણી પંચે ઈ-સાઇન સિસ્ટમ કરી શરૂ; જાણો વિગત

ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવાના વિવાદને ઉકેલવા માટે એક નવી ટેકનોલોજી રજૂ કરી છે. રાહુલ ગાંધીએ કર્ણાટકના આલંદ વિધાનસભા મતવિસ્તારમાં મતદારોના નામ કાઢી નાખવા માટે મોટી સંખ્યામાં અનિયમિત…

બિહારના મંત્રી અશોક ચૌધરી તરફથી પ્રશાંત કિશોરને 100 કરોડની માનહાનિની નોટિસ, જાણો વિગત

બિહાર સરકારના મંત્રી અશોક ચૌધરીએ પ્રશાંત કિશોર સામે કડક વલણ દાખવ્યું છે. મંગળવારે ચૌધરીએ જન સૂરજના સ્થાપક પ્રશાંત કિશોરને 100 કરોડ રૂપિયાની માનહાનિ નોટિસ મોકલી છે. નોટિસમાં સ્પષ્ટ કહેવાયું છે…

સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીમાં ફરી થયો વધારો, EDએ 7.44 કરોડ રૂપિયાની મિલકત કરી જપ્ત; જાણો શું છે મામલો

આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી સત્યેન્દ્ર કુમાર જૈનની મુશ્કેલીઓમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ફરી એકવાર વધારો કર્યો છે. ED એ જૈનની ₹7.44 કરોડની બેનામી મિલકતો કામચલાઉ ધોરણે જપ્ત…

આંદામાનના બેરેન આઇલેન્ડમાં જ્વાળામુખી ફાટ્યો, ભારતનો એકમાત્ર જ્વાળામુખી ફરી થયો સક્રિય

આંદામાન અને નિકોબાર ટાપુઓના બેરેન ટાપુ પર 13 અને 20 સપ્ટેમ્બરના રોજ બે નાના જ્વાળામુખી ફાટી નીકળ્યા હતા. અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે તે ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે. આ…

RBI ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ પાડશે બહાર, જાણો શું થશે જૂની નોટોનું?

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ બહાર પાડશે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ કહ્યું છે કે બેંક ટૂંક સમયમાં ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી મહાત્મા ગાંધી (નવી)…

સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં શશિ થરૂરના નામને લઈ રાજકારણ શરૂ ! જાણો શું કહ્યું કોંગ્રેસે

‘ઓપરેશન સિંદૂર’ માટે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં શશિ થરૂરના નામના સમાવેશને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે તાજેતરનો રાજકીય વિવાદ શરૂ થયો છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે શશિ થરૂરનું નામ લીધા વિના તેમના…

પાકિસ્તાનને લઈ ઓવૈસીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના નેતા અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે કહ્યું કે પાકિસ્તાનનો આતંકવાદને પ્રાયોજિત કરવાનો લાંબો ઇતિહાસ રહ્યો છે. આ દેશ માનવતા માટે ખતરો બની ગયો છે. ઓવૈસીએ કહ્યું…

દેશ વિરોધી કામ કરનાર હરિયાણાની મહિલા યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા કોણ છે? જાણો કેમ બની પાકિસ્તાની જાસૂસ

સોશિયલ મીડિયા પર સક્રિય હરિયાણાના લોકપ્રિય યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. જ્યોતિ પર પાકિસ્તાની ગુપ્તચર એજન્ટોને સંવેદનશીલ માહિતી આપવાના ગંભીર આરોપો છે. આમાં…