રાશિફળ/05 મે 2025: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
ગાંધીનગર: નભોઈ પંપિંગ સ્ટેશનમાં ઇલેક્ટ્રિક ફોલ્ટ, 5 મેના રોજ સેક્ટર 1થી 30માં પાણી કાપ જાહેર
ગુજરાતના પાટનગર ગાંધીનગરના વાસીઓ માટે ભારે ગરમી વચ્ચે મુશ્કેલીજનક સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે, 5 મે 2025ના રોજ, શહેરના સેક્ટર 1થી 30 સુધીના વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે. નભોઈ પંપિંગ…
જમ્મુ-કાશ્મીર: લગ્નની ખુશી શોકમાં ફેરવાઈ, 22 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં રવિવારે એક દુખદ ઘટના બની છે જ્યાં લગ્નની ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ. ધન્નીધર કપ્પા ખા વિસ્તારમાં, લગ્ન સમારોહ દરમિયાન ઘરની દિવાલ ધરાશાયી થતા 22 લોકો ગંભીર રીતે…
UP : લલિતપુરમાં માટીની ખાણ ધસી પડતાં બે યુવાનોના મોત
ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લાના તાલબેહટ પોલીસ સ્ટેશન હેઠળ આવતા બિગારી ગામ પાસે એક ગંભીર દુર્ઘટના ઘટી છે. રવિવાર રાત્રે અહીંના સિદ્ધ બાબા મંદિર નજીક માટી ખોદકામ દરમિયાન માટીની ખાણ ધસી…
ગુજરાત: કમોસમી વરસાદથી ગરમીમાં રાહત, આગામી 5 દિવસમાં વધુ વરસાદની આગાહી
અમદાવાદ, 4 મે ગુજરાતના ઘણા ભાગોમાં રવિવારે કમોસમી વરસાદ પડ્યો, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી. આ સાથે, ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજ્યના ઘણા વિસ્તારોમાં વધુ વરસાદ અને આગામી…
આવતીકાલે 10:30એ ધોરણ 12 અને GUJCET 2025નું પરિણામ જાહેર થશે! પરિણામ તમે જોઈ શકશો આ રીતે..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 અને GUJCET 2025ના પરિણામો 5 મે, 2025ના રોજ સવારે 10:30 કલાકે જાહેર કરવામાં આવશે. આ જાહેરાત શિક્ષણમંત્રી કુબેરસિંહ ડિંડોરે…
સિંધુ જળ સંધિ પછી, ભારતે ‘વોટર સ્ટ્રાઇક’ કરી, હવે બગલીહાર ડેમમાંથી પાણીનો પ્રવાહ બંધ કર્યો
ભારતે ચેનાબ નદી પરના બગલીહાર ડેમમાંથી પાણીનો પ્રવાહ બંધ કરી દીધો છે અને જેલમ નદી પરના કિશનગંગા ડેમ માટે પણ આવા જ પ્રોજેક્ટની યોજના બનાવી રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં…
પાકિસ્તાનને સેનાની ગુપ્ત માહિતી લિક કરનાર બે શખ્સ પંજાબમાંથી ઝડપાયા
બંને આરોપીઓ સામે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, અને વધુ તપાસ ચાલી રહી છે. પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર તણાવ વચ્ચે, અમૃતસરમાં આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તારો અને એર…
સીમા હૈદરના ઘરમાં ઘૂસી સુરેન્દ્રનગરના વ્યક્તિએ કર્યો હુમલો ! લગાવ્યો આ ગંભીર આરોપ ; જાણો શું છે મામલો
પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ સીમા હૈદર પણ સતત ચર્ચામાં છે. આ દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ સીમાના ઘરમાં ઘૂસી ગયો અને તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જોકે…
















