કૈલાશ પર્વત પર પ્લેન કેમ નથી ઉડી શકતું? જાણો તે પાછળનું રહસ્ય..

તિબેટમાં આવેલું કૈલાશ પર્વત માત્ર એક પર્વત નથી, પણ આસ્થાનું જીવંત પ્રતિક છે. અનેક ધર્મોમાં પવિત્ર માનવામાં આવતું આ પર્વત ભગવાન શિવનો નિવાસસ્થાન કહેવાય છે. પણ એક રસપ્રદ વાત એ…

‘ઓપરેશન સિંદૂર’ અંગ્રેજીમાં પણ બનાવવામાં આવશે, કમાણીનો અડધો ભાગ સેના અને પહેલગામ પીડિતોને જશે

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ ઘટના પછી, ઘણા ફિલ્મ નિર્માતાઓ આ જ નામની ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યા…

સલમાન ખાને ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર ટ્વિટ કર્યું, લોકોએ તેને ટ્રોલ કર્યો, તો પછી ભાઈજાને તેને કેમ કર્યું ડિલીટ..

ભારત પાકિસ્તાન યુદ્ધવિરામ પર સલમાન ખાનની ટિપ્પણી: જ્યારે સલમાન ખાને ભારત પાકિસ્તાન યુદ્ધવિરામ પર ટ્વિટ કર્યું ત્યારે લોકોએ તેમને ટ્રોલ કર્યા. આ કારણે તેણે ટ્વીટ ડિલીટ કરી દીધું. સલમાને હજુ…

‘ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે’, ભારતીય વાયુસેનાનું મોટું નિવેદન; જાણો શું કહ્યું..

7 મેની રાત્રે, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર વિનાશ કર્યો અને પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા નિર્દોષ લોકોના મોતનો બદલો લીધો. તેને ઓપરેશન સિંદૂર નામ…

ગાંધીનગર: ACB PI તરીકે ઓળખ આપી તોડ કરતો ઈસમ પકડાયો

નકલી ઓળખ આપીને પેસા તોડ કરવાનો પ્રયાસ કરનાર આરોપી પોલીસે ઝડપી લીધો છે. આરોપી પોતાની ઓળખ ACB PI તરીકે આપી GPSC ચેરમેન અને કલેક્ટર સાથે “સેટિંગ” હોવાનો દાવો કરી 25…

અમદાવાદ: ચંડોળા તળાવ મામલે તંત્રના આ નિર્ણયથી જાણો ક્યા લાગી લાંબી લાઇનો..

અમદાવાદ શહેરના ચંડોળા તળાવ કિનારે રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવાસ યોજના હેઠળ મકાનો આપવાના નિર્ણય સાથે, લોકોએ હવે તેમના દસ્તાવેજો એકઠા કરવાનું શરૂ કરી દીધું છે. શુક્રવારે મહાનગરપાલિકાના નાગરિક…

ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે જામનગર કલેકટરે બ્લેકઆઉટને લઈ લીધો મોટો નિર્ણય, જાણો વિગત

ભારત – પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન જામનગર જિલ્લા અને શહેરમાં સાયરન વાગ્યા હતા. ત્યાર બાદ હવે જામનગરના કલેકટર કેતન ઠક્કરે રાત્રે 8 થી સવારના 6…

11 વર્ષની ઉંમરે પિતા કારગિલમાં હતા… હવે અનુષ્કાની દેશ માટે ભાવનાત્મક પોસ્ટ, જાણો શું કહ્યું!

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે અનુષ્કા શર્માની ભાવનાત્મક પોસ્ટ વાયરલ થઈ છે. બાળપણમાં, જ્યારે તેના પિતા કારગિલ યુદ્ધમાં હતા, ત્યારે તે ફક્ત શાળા અને બોયફ્રેન્ડ વિશે જ વાત કરતી..…

‘ઓપરેશન સિંદૂર’ ના નામ પર ફિલ્મની જાહેરાત સાંભળીને યુઝર્સ થયા ગુસ્સે, જાણો શું કહ્યું નિર્માતાએ..

‘ઓપરેશન સિંદૂર’ ના નામ પર ફિલ્મની જાહેરાત સાંભળીને યુઝર્સ ગુસ્સે થયા, નિર્માતાએ માફી માંગી, કહ્યું – આ ફક્ત એક ફિલ્મ નથી… ફિલ્મ નિર્માતા નિક્કી ભગનાનીએ ‘ઓપરેશન સિંદૂર’ પર ફિલ્મ બનાવવાની…

રાશિફળ/10 મે 2025: આ રાશિના જાતકોને વ્યવસાયમાં થશે અઢળક લાભ, જાણો શુભ અંક

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…