રાશિફળ/11 મે 2025: આ રાશિના જાતકોએ આજે દલીલોથી રહેવું દૂર, થશે અઢળક લાભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

પંચાંગ :11 મે 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ તિથી ચતુર્દશી (ચૌદસ) 08:04 PM નક્ષત્ર સ્વાતિ પૂર્ણ રાત્રિ કરણ : ગરજ 06:49 AM વાણિજ 06:49 AM પક્ષ શુક્લ યોગ વ્યતાપતા +04:59 AM દિવસ રવિવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ…

ગાંધીનગર: ACB PI તરીકે ઓળખ આપી તોડ કરતો ઈસમ પકડાયો

નકલી ઓળખ આપીને પેસા તોડ કરવાનો પ્રયાસ કરનાર આરોપી પોલીસે ઝડપી લીધો છે. આરોપી પોતાની ઓળખ ACB PI તરીકે આપી GPSC ચેરમેન અને કલેક્ટર સાથે “સેટિંગ” હોવાનો દાવો કરી 25…

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ બાદ સિંધુ જળ સંધિનું શું થશે? જાણો વિગત

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે ભારતીય વિદેશ મંત્રાલય તરફથી એક મોટું નિવેદન બહાર આવ્યું છે. વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે યુદ્ધવિરામ માટે કોઈ પૂર્વ કે પછીની શરતો નહોતી.…

યુદ્ધવિરામ થતાં જ પાકિસ્તાને ખોલ્યું પોતાનું હવાઈ ક્ષેત્ર, થઈ રહ્યું હતું દરરોજ કરોડોનું નુકસાન

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા તણાવ અને બંને પક્ષો તરફથી હવાઈ હુમલા અને લશ્કરી કાર્યવાહી બાદ હવે યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યું છે. અમેરિકાના હસ્તક્ષેપ બાદ, બંને…

કેરળમાં આ વર્ષે 4 દિવસ વહેલી થશે ચોમાસાની એન્ટ્રી, જાણો આ વર્ષે કેવો રહેશે વરસાદ

હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે દક્ષિણપશ્ચિમ ચોમાસું 27 મેના રોજ કેરળ પહોંચી શકે છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂન સુધીમાં કેરળ પહોંચે છે, પરંતુ આ વખતે તે કેરળ વહેલું…

ફરી પાકિસ્તાનને પાડ્યુ ખુલ્લુ, પ્રેસ કોન્ફરન્સ સોફિયા કુરેશીએ જાણો શું કહ્યું?

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા તણાવ વચ્ચે, બંને દેશો હવે યુદ્ધવિરામ પર સંમત થયા છે. આ દરમિયાન, ભારતીય સેનાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમે જવાબદારીપૂર્વક કામ…

યુદ્ધવિરામ બાદ IPL માટે મેદાન મોકળુ, BCCI જાહેર કરી શકે છે નવી તારીખો

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. બંને દેશો વચ્ચે સરહદી વિસ્તારોમાં યુદ્ધવિરામ છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટ પછી આ વાતની પુષ્ટિ થઈ.…

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર એસ જયશંકરનું મોટું નિવેદન, આતંકવાદને લઈ જાણો શું કહ્યું

ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી સંઘર્ષ વધી રહ્યો હતો. હવે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર કરાર થયો છે. હવે 12 મેના રોજ બંને દેશો આ મુદ્દા પર ફરી વાત કરશે.…

ભારત-પાકિસ્તાન સિઝફાયર માટે થયા તૈયાર ! આજે સાંજે 5 વાગ્યાથી જ યુદ્ધવિરામ લાગુ

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યું વાતાવરણ સતત વધી રહ્યું છે. યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આ દરમિયાન અમેરિકાની મધ્યસ્થીથી લાંબી વાટાઘાટો બાદ ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત…