આતંકી માળખા સામે વૈશ્વિક દબાણ વધારવા ભારત UNSCમાં TRF વિરુદ્ધ નક્કર પુરાવા કરશે રજૂ
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે ભારતે “ઓપરેશન સિંદૂર” દ્વારા પાકિસ્તાન સ્થિત આતંકી માળખા પર સીધો અને દૃઢ જવાબ આપ્યો છે. આ પગલાં પછી હવે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ…
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ મામલે બાંગ્લાદેશનું મોટું નિવેદન, જાણો શું કહ્યું યુનુસે?
ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા દિવસોથી ચાલી રહેલો તણાવ ઓછો થયો છે. બંને દેશો યુદ્ધવિરામ માટે સંમત થયા છે, પરંતુ તેમ છતાં, પાકિસ્તાને શનિવારે રાત્રે ભારતના અનેક શહેરો પર ડ્રોન…
ઓપરેશન સિંદૂરને લઇ રાજનાથ સિંહનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે લખનૌમાં બ્રહ્મોસ એકીકરણ અને પરીક્ષણ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આજનો દિવસ એક મહત્વપૂર્ણ દિવસ છે. રાજનાથ સિંહે…
રાહુલ ગાંધીએ ખાસ સત્ર બોલાવવાની કરી માંગ, PM મોદીને લખ્યો પત્ર
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને સમાપ્ત કરવા માટે, 10 મેની સાંજે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી પણ પાકિસ્તાન દ્વારા સરહદને અડીને આવેલા ઘણા વિસ્તારોમાં ડ્રોન હુમલા…
રશિયા યુદ્ધનો અંત લાવવા તૈયાર ! પુતિન યુક્રેન સાથે સીધી વાતચીતની કરી ઓફર
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રવિવારે 15 મેના રોજ ઇસ્તંબુલમાં યુક્રેન સાથે સીધી વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો હતો, અને કહ્યું હતું કે તેનો ઉદ્દેશ્ય કાયમી શાંતિ સ્થાપિત કરવાનો અને યુદ્ધના મૂળ કારણોને…
કલેક્ટર સાહેબ, દેશરક્ષક સામે તમારું મૌન નહીં ચાલે – તમે રાજસેવક છો, રાજા નહિ!”
પંકજ મકવાણા, અમદાવાદ / ‘દેશ માટે લડનારના પરિવારને માન આપવાનું ચૂક્યા’ હાઇકોર્ટે સરકારનો ઉધડો લેતા એવી ટકોર કરી હતી કે, આર્મી મેન અને તેનો પરિવાર દેશ અને સરકાર તરફે સામાજિક…
શશિ થરૂરે પાકિસ્તાનના નાપાક કૃત્યને લઈ કર્યું ટ્વિટ, જાણો શું કહ્યું
લાંબા તણાવ બાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે કરાર થયો. પરંતુ યુદ્ધવિરામના થોડા કલાકો પછી જ પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું, જેના પર કોંગ્રેસ નેતા શશિ થરૂરે પ્રતિક્રિયા આપી છે.…
ChatGPT યુઝર્સ માટે OpenAIની ખાસ તૈયારી, આ સેવા લાઈફટાઈમ રહેશે ફ્રી ?
ChatGPTની માલિકી ધરાવતી કંપની તેના યુઝર્સ માટે ખાસ તૈયારીઓ કરી રહી છે. ભવિષ્યમાં, OpenAI ChatGPT નો ઉપયોગ કરતા યુઝર્સ ઓ માટે આજીવન સબ્સ્ક્રિપ્શન પ્લાન શરૂ કરી શકે છે. આ પ્લાનમાં…
અંક જ્યોતિષ/11 મે 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
















