અંક જ્યોતિષ/12 મે 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

રાશિફળ/12 મે 2025: આ રાશિના જાતકોને વ્યવસાયમાં થશે અઢળક લાભ, જાણો શુભ અંક

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

પંચાંગ :12 મે 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

આજથી 4 ગ્રહો બદલશે પોતાની ચાલ, જાણો કઈ રાશિના લોકો માટે આવશે શુભ સમય

12 મે થી 18 મે સુધીનો સમય જ્યોતિષશાસ્ત્ર મુજબ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ અઠવાડિયામાં 4 મહત્વપૂર્ણ ગ્રહો ગુરુ, સુર્ય, રાહુ અને કેતુ પોતાની રાશિ બદલીને ગોચર કરશે.…

ચરબી ઓગાળવા પાણી માં મધ સાથે આ એક વસ્તુ નાખીને પીવો, જાણો આ વસ્તુ વિષે?

જો તમે માનો છો કે માત્ર કસરતથી જ વજન ઘટાડી શકાય છે, તો હવે સમય છે એ વિચારોને બદલવાનો. વજન ઘટાડવા માટે યોગ્ય ડાયટ અને પોષક તત્વોવાળી કુદરતી રેમેડીઝ પણ…

Ahmedabad: મેઘાણીનગરમાં રિક્ષાચાલકે “હું રાવણ છું” કહી પોલીસ પર પરિવાર સાથે કર્યો હુમલો

મેઘાણીનગર વિસ્તારમાં રિક્ષાચાલક દ્વારા રોડ પર સ્ટંટ કરવાના બનાવને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. મેઘાણીનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મયૂરભાઈ સોલંકી રાત્રે પેટ્રોલીંગ દરમિયાન રિક્ષાચાલકને સ્ટંટ કરતો જોવા મળ્યા…

Ahmedabad: મેઘાણીનગરમાં રિક્ષાચાલકે “હું રાવણ છું” કહી પોલીસ પર પરિવાર સાથે કર્યો હુમલો

મેઘાણીનગર વિસ્તારમાં રિક્ષાચાલક દ્વારા રોડ પર સ્ટંટ કરવાના બનાવને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. મેઘાણીનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મયૂરભાઈ સોલંકી રાત્રે પેટ્રોલીંગ દરમિયાન રિક્ષાચાલકને સ્ટંટ કરતો જોવા મળ્યા…

ઇઝરાયલનો ગાઝા પર ઘાતક હવાઈ હુમલો, 15 લોકો માર્યા ગયા

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે રવિવારે દક્ષિણ ગાઝાના ખાન યુનિસ અને અન્ય વિસ્તારોમાં ઇઝરાયલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 15 પેલેસ્ટિનિયનોના મોત નીપજ્યા છે, જેમાં બાળકો અને મહિલાઓનો…

IND – PAK: યુદ્ધવિરામ પર બાબા બાગેશ્વરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું….?

ઓપરેશન સિંદૂરના અસરકારક પરિણામોની ચર્ચા ચાલી રહી છે ત્યારે બાગેશ્વર ધામના મહંત ધીન્દ્રેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પાકિસ્તાન અંગે તીખું અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. છતરપુર ખાતેના એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે…

ઓપરેશન સિંદૂરના ત્રણ નાયક: લેફ્ટનન્ટ જનરલ ઘાઈ, એર માર્શલ ભારતી અને વાઇસ એડમિરલ પ્રમોદ કોણ છે? જાણો વિગતવાર

ભારતના બહાદુર લશ્કરી અધિકારીઓએ એકવાર ફરી દેશના શત્રુઓને મક્કમ સંદેશ આપ્યો છે. હાલમાં જ ભારતીય સેનાએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં “ઓપરેશન સિંદૂર” અંગે મહત્વપૂર્ણ ખુલાસાઓ કરવામાં આવ્યા. આ ઓપરેશનના મુખ્ય નાયક…