અંક જ્યોતિષ/19 નવેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
પંચાંગ /19 નવેમ્બર 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…
ક્લાઉડફ્લેરની ખામી કારણે X, Facebook, ChatGPT સહિત અનેક સેવાઓ વિશ્વભરમાં ડાઉન
ક્લાઉડફ્લેર સર્વરમાં આવેલી ગંભીર ખામીના કારણે વિશ્વભરના લાખો વપરાશકર્તાઓએ સોશિયલ મીડિયા અને અન્ય ડિજિટલ સેવાઓમાં વ્યાપક રૂકાવટનો સામનો કર્યો. X (ટ્વિટર), Facebook, Spotify, ChatGPT સહિતની અનેક લોકપ્રિય સાઇટ્સ અને એપ્લિકેશન્સ…
Delhi Blast : દાનિશએ કહ્યું- હમાસની જેમ સમગ્ર દેશમાં ડ્રોન હુમલાની હતી યોજના
દિલ્હીમાં થયેલા ભયાનક બોમ્બ વિસ્ફોટ મામલે NIA દ્વારા કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. શ્રીનગરથી આત્મઘાતી બોમ્બર ડૉ. ઉમરના સહયોગી જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશને કડક સુરક્ષા હેઠળ દિલ્હી…
ઇસ્કોન બ્રિજ દુર્ઘટના કેસ : આરોપી તથ્ય પટેલ સામે આજે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ
અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર થયેલી ભયાનક દુર્ઘટનાના મુખ્ય આરોપી તથ્ય પટેલ સામે આજે, મંગળવારે, અંતે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ થવાના છે. આ અકસ્માતમાં નવ નિર્દોષ લોકોના કરૂણ મૃત્યુ થયા હતા,…
ભારતમાં ઓક્ટોબર મહિનાનો બેરોજગારી ડેટા જાહેર: કુલ દર 5.2% પર સ્થિર, જાણો વિગત
રાષ્ટ્રીય આંકડા કાર્યાલય (NSO) દ્વારા જાહેર કરાયેલા પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS)ના તાજા આંકડાઓ મુજબ, ઓક્ટોબર 2025માં ભારતનો કુલ બેરોજગારીનો દર 5.2% પર સતત બીજા મહિનાથી યથાવત રહ્યો છે. શ્રમબજારમાં…
દિલ્હી બોમ્બ વિસ્ફોટ : અમિત શાહે જણાવ્યું, દોષિતોને પાતાળમાંથી પણ શોધી કાઢીશું
દિલ્હીમાં તાજેતરમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કડક સંદેશો આપ્યા છે. ઉત્તર ઝોનલ કાઉન્સિલની 32મી બેઠકમાં શાહે જણાવ્યું કે, દિલ્હી બોમ્બ બ્લાસ્ટના ગુનેગારો પાતાળમાંથી પણ મળી…
રવી પાક વાવણીમાં જબરદસ્ત વધારો: 20.8 મિલિયન હેક્ટરમાં વાવેતર પૂર્ણ, ઘઉં અને તેલીબિયાંમાં તેજી
રવી સિઝનની વાવણી દેશમાં પૂરજોશમાં ચાલી રહી છે, અને કૃષિ ક્ષેત્રના તાજા અહેવાલો ખેડૂતો માટે પ્રોત્સાહક સમાચાર લાવી રહ્યા છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના 11 નવેમ્બર, 2025 સુધીના ડેટા…
કર્ણાટક : 4 દિવસમાં 31 કાળિયારના મોત, પ્રાણી સંગ્રહાલય કિત્તુર રાણી ચેન્નમ્મા ‘કબ્રસ્તાન’ બન્યું
કર્ણાટકના બેલાગવી જિલ્લામાં આવેલા કિત્તુર રાણી ચેન્નમ્મા પ્રાણી સંગ્રહાલયમાં ગભરાવનારી ઘટના બની છે. માત્ર ચાર દિવસમાં 31 કાળિયારનું મોત થયું છે. પ્રારંભિક તપાસમાં આ મૃત્યુનું મુખ્ય કારણ બેક્ટેરિયલ ચેપ હોવાનું…















