ઓફિસમાં ન ખાઓ આચરકુચર..અનુસરો પરફેક્ટ ડાયટ પ્લાન | GUJARAT | GUJARATI NEWS BULETIN
ઓફિસ જીવનની વ્યસ્તતા વચ્ચે હેલ્ધી ડાયટ જાળવવી મહત્વપૂર્ણ ઓફિસ લંચ અને સ્નૅક્સને આરોગ્યપ્રદ બનાવવાના સરળ ઉપાયો દિવસભર હાઈડ્રેશન અને પોષણ જાળવવાની રીતો આરોગ્યપ્રદ ઓફિસ લાઇફ માટે ડાયટીશિયનની ઉપયોગી ટીપ્સ કાર્યસ્થળ…
અમેરિકા ભારતને 3 પ્રાચીન કાંસ્ય મૂર્તિઓ કરશે પરત, જાણો શું છે ખાસ
સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂશનના નેશનલ મ્યુઝિયમ ઓફ એશિયન આર્ટે જાહેરાત કરી છે કે તે ત્રણ દુર્લભ પ્રાચીન કાંસ્ય શિલ્પો ભારત સરકારને પરત કરશે. સંપૂર્ણ તપાસ અને વિગતવાર ઉત્પત્તિ સંશોધન પછી, આ શિલ્પો…
કુવૈત-દિલ્હી ફ્લાઇટને મળી બોમ્બ અને હાઇજેકની ધમકી, અમદાવાદમાં કરાયું ઇમરજન્સી લેન્ડિંગ
અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, વિમાન કુવૈતથી દિલ્હી આવી રહ્યું હતું. આ દરમિયાન, વિમાનની અંદરથી એક ટીશ્યુ પેપર મળી આવ્યું જેમાં વિમાનને…
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ: ટેકનોલોજી, પારદર્શિતા અને ‘ઝીરો એરર’નો ત્રિવેણી સંગમ
ગુજરાતના લાખો યુવાનોના ‘ખાખી’ પહેરવાના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને LRD કેડરની કુલ 13591 જગ્યાઓ માટે સંપૂર્ણ પારદર્શકતા સાથે ભરતી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો…
જૂનાગઢ ભવનાથ મહાશિવરાત્રીના મેળાને લઈ હર્ષ સંઘવીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
જૂનાગઢમાં ગીરનારની તળેટીમાં યોજાતા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના સુચારૂ આયોજન માટે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ-સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાધુ સંતો…
Ahmedabad : રિવરફ્રન્ટ ખાતે ‘પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર, વનૌષધિય વેચાણ-પ્રદર્શન મેળા’નો ભવ્ય પ્રારંભ કરાયો
આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના વરદ હસ્તે ‘પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર, વનૌષધિય વેચાણ અને પ્રદર્શન મેળા’નું ઉદ્ઘાટન તા. 28 જાન્યુઆરી, 2026ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આદિજાતિ…
પશ્મીના શાલથી લઈ ચાંદીની ટ્રેન… અમેરિકાએ ભારત તરફથી મળેલી ગિફ્ટની યાદી કરી જાહેર
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેન સહિત યુએસ નેતાઓને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ભારતીય સરકારી અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી ભેટોની યાદી બહાર પાડી છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના ચીફ…
યુઝર્સના એકાઉન્ટનો ઉપયોગ કરી તેમની જાણ બહાર થયું મોટું કૌભાંડ, સરકારે આ એપ પર કરી મોટી કાર્યવાહી
સરકારે મોટી કાર્યવાહી કરી છે અને લાખો યુઝર્સ ધરાવતી એપના નેટવર્ક પર પ્રતિબંધ મૂક્યો છે. ગૃહ મંત્રાલયની સાયબર સુરક્ષા ટીમે એપની ચાર ટેલિગ્રામ ચેનલો અને 53 થી વધુ યુટ્યુબ વિડિઓઝ…
મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર PM મોદીએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ, CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કર્યા યાદ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ આજે શુક્રવારે શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર બાપુને શ્રદ્ધાંજલિ…
IOA પ્રમુખ પીટી ઉષાના પતિ શ્રીનિવાસનનું અવસાન, PM મોદીએ ફોન પર આપી સાંત્વના
ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ અને રાજ્યસભા સભ્ય પીટી ઉષાના પતિ વી. શ્રીનિવાસનનું અવસાન થયું છે. શુક્રવારે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા, પરિવારના સૂત્રોએ પુષ્ટિ આપી. આ સમાચાર સાંભળીને પીએમ…
















