રાજકોટમાં વંદે ભારત ટ્રેનની ટક્કરથી બેના મોત, એક ગંભીર

રાજકોટમાં બપોરના સમયે એક કરુણ અકસ્માત સર્જાયો હતો, જેમાં હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનની ટક્કરમાં ત્રણ વ્યક્તિઓ આવી ગયા હતા. આ ઘટના ભક્તિનગર અને રિબડા રેલવે સ્ટેશન વચ્ચે આવેલા માલઘારી ફાટક…

ઝારખંડથી કેરળ જતી ટ્રેનમાં આગની ઘટના, એક મુસાફરનું મોત

આંધ્રપ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં ઝારખંડના ટાટાથી કેરળના એર્નાકુલમ જતી ટાટા–એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રેલવે વિભાગે અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે ટ્રેનના એક કોચમાં આગ લાગી હતી,…