મૌની અમાવસ્યા પર શ્રદ્ધાનો મહાસાગર, પ્રયાગરાજ સંગમ ખાતે 4.36 કરોડ ભક્તોએ લગાવી પવિત્ર ડૂબકી
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા ઐતિહાસિક માઘ મેળામાં મૌની અમાવસ્યાના પાવન અવસરે આસ્થાનો અભૂતપૂર્વ નજારો જોવા મળ્યો. રવિવારે બ્રહ્મમુહૂર્તથી જ સંગમના ઘાટો પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી. સાંજે…
માઘ મેળામાં ફરી આગની ઘટના, સેક્ટર-4માં આશ્રમના તંબુઓ ભસ્મીભૂત
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા વિશ્વપ્રસિદ્ધ માઘ મેળા દરમિયાન આગ લાગવાની ઘટનાઓથી હડકંપ મચી ગયો છે. સતત બીજા દિવસે આગ ફાટી નીકળતા શ્રદ્ધાળુઓ અને કલ્પવાસીઓમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો…
માઘ મેળા વિસ્તારમાં લાગી ભીષણ આગ, સેક્ટર-5ના નારાયણ શુક્લ ધામ કેમ્પમાં મચી અફરાતફરી
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ મેળા દરમિયાન મંગળવારે એક મોટી ઘટના સામે આવી છે. માઘ મેળા વિસ્તારના સેક્ટર-5માં આવેલા નારાયણ શુક્લ ધામ કેમ્પમાં ભીષણ આગ લાગી, જેના કારણે સમગ્ર…
પ્રયાગરાજમાં આસ્થાનું મહાકુંભ: આવતીકાલથી સંગમ તટે ‘માઘ મેળો 2026’નો ભવ્ય પ્રારંભ
ઉત્તર પ્રદેશના પવિત્ર તીર્થસ્થાન પ્રયાગરાજમાં આવતીકાલથી આસ્થાના મહાપર્વ માઘ મેળો 2026નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતીના ત્રિવેણી સંગમ ખાતે પોષ પૂર્ણિમા (3 જાન્યુઆરી)ના રોજ…
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે મહાકુંભની સમય મર્યાદા વધારવાની કરી માંગ
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે મહાકુંભની સમય મર્યાદા વધારવાની માંગ કરી છે. તેમણે આ પાછળનો તર્ક પણ સમજાવ્યો છે. તેમણે કહ્યું છે કે દેશમાં હજુ પણ ઘણા લોકો છે જે…
સંગમ કિનારે સ્નાન કરવાથી પાપ ધોવાઇ જાય છે, એટલે હવે નર્કમાં કોઇ નહીં હોયઃ અફઝલ અંસારી
પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ સ્નાન અંગે ગાઝીપુરના સાંસદ અફઝલ અંસારીનું વાંધાજનક નિવેદન પ્રકાશમાં આવ્યું છે. શાદિયાબાદમાં સંત રવિદાસ જયંતીના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા સાંસદ અફઝલ અંસારીએ કહ્યું – ‘એવું માનવામાં આવે…
પ્રયાગરાજ જતા પહેલા ટ્રાફિકની માહિતી લઇને જજો, વિશ્વનો સૌથી લાંબો ટ્રાફિક જામ આ રસ્તા પર
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળા તરફ જતા રસ્તાઓને ૩૦૦ કિલોમીટર સુધી લાંબા ટ્રાફિકજામનો સામનો કરવો પડી રહ્યો છે. વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળામાં હાજરી આપવા માટે ઉત્સુક લાખો યાત્રાળુઓ…
મહાકુંભ મેળા વિસ્તારમાં હેલિકોપ્ટર અને ડ્રોનથી નજર,પરિસ્થિતિ હાલ નિયંત્રણમાં
પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડ છતાં, લાખો શ્રદ્ધાળુઓ સ્નાન માટે સંગમ પહોંચી રહ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને, હેલિકોપ્ટરથી દેખરેખ રાખવામાં આવી રહી છે. મહા કુંભ મેળામાં ભીડ એટલી બધી વધી ગઈ છે…
મહાકુંભમાં ભાગદોડ: મહાકુંભ દરમિયાન સંગમ ઘાટ પર ભાગદોડ, કેટલાક શ્રદ્ધાળુઓ ઘાયલ થયાના અહેવાલ
–>બુધવારે મૌની અમાવસ્યાના અવસર પર સંગમ કિનારા પર નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં ઘણા શ્રદ્ધાળુઓના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. બચાવ કાર્ય માટે, 40 થી વધુ એમ્બ્યુલન્સ…
















