જુનાગઢ: નાગા સાધુઓ વચ્ચે મૃગી કૂંડમાં ડૂબકી લગાવવાના મામલે કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાઇ

મહાશિવરાત્રીના દિવસે મૃગી કૂંડમાં નાગા સાધુઓની સાથે ડૂબકી મારવી વિવાદમાં ફેરવાયું છે. આ કૃત્યને ચરચામાં લાવનાર વિવાદિત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તે નાગા સાધુઓની વચ્ચે…

1,200 કરોડ રોકાણ કૌભાંડ: ઢીલી તપાસ સામે રોકાણકારોનો વિરોધ અને આંદોલન

થાણેમાં રૂ. 1,200 કરોડના મોટા રોકાણ કૌભાંડના સેંકડો પીડિત રોકાણકારોએ પોલીસની ધીમી કાર્યવાહી સામે પોલીસ કમિશનરની ઓફિસ બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ કેસની ઝડપી અને અસરકારક તપાસ કરવા…

બદલાપુર MIDCમાં પેસિફિક કેમિકલ કંપનીમાં ભીષણ બ્લાસ્ટ, અંધેરીમાં આગથી બેનાં મોત

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના બદલાપુર MIDCમાં રાત્રે 7 જાન્યુઆરીએ ભીષણ દુર્ઘટના ઘટી છે. ખરવાઈ MIDC સ્થિત પેસિફિક કેમિકલ કંપનીમાં સતત 8 થી 10 બ્લાસ્ટ થયા, જે એટલા ભયંકર હતા કે જ્વાળાઓ…

પુણે: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા સુરેશ કલમાડીનું 82 વર્ષની વયે અવસાન

પુણેના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તેમજ ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી સુરેશ કલમાડીનું 82 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમારીથી પીડાતા હતા. મંગળવાર, 6 જાન્યુઆરીના રોજ વહેલી…

મહારાષ્ટ્રની 24 મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પંચાયતોની ચૂંટણી તારીખોમાં ફેરફાર, હવે 20 ડિસેમ્બરે મતદાન

મહારાષ્ટ્ર ચૂંટણી પંચે રાજ્યની 24 મ્યુનિસિપલ કાઉન્સિલ/નગર પંચાયતો અને 154 સભ્યોની બેઠકો માટેની ચૂંટણીના સમયપત્રકમાં મહત્વનો ફેરફાર કર્યો છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નામાંકન, નિર્ણયો અને કોર્ટના આદેશોને લઈને સમયસીમામાં આવેલા…

મહારાષ્ટ્રના થાણેમાં ભયાનક અકસ્માત: બેકાબૂ કારએ અનેક વાહનોને અડફેટે લીધા, 4નાં મોત

થાણે જિલ્લાના અંબરનાથ શહેરમાં શુક્રવારે સાંજે એક દિલદહોળી નાખનાર અકસ્માત સર્જાયો હતો. શહેરના ફ્લાયઓવર પર એક કાર ચાલકને અચાનક હૃદયરોગનો હુમલો આવતા કાર બેકાબૂ થઈ ગઈ અને સામેથી આવતા અનેક…

અલ-ફલાહ યુનિવર્સિટી સામે સરકારની મોટી કાર્યવાહી: સભ્યપદ રદ, તપાસ એજન્સીઓ સક્રિય

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા તાજેતરના આતંકવાદી હુમલા બાદ તપાસ એજન્સીઓની કાર્યવાહી સતત તેજ બની રહી છે. આ કડીમાં હરિયાણાના ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટી સામે કેન્દ્ર અને રાજ્ય સ્તરે મોટી…

પુણેમાં ભીષણ અકસ્માત: નવલે બ્રિજ પર કન્ટેનર ટ્રકનો કહેર, 6નાં કરુણ મોત

પુણે-બેંગલુરુ હાઇવે પર આવેલા નવલે બ્રિજ પાસે ગુરુવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં એક બેકાબૂ કન્ટેનર ટ્રકે અનેક વાહનોને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં છ લોકોના મોત…

મુંબઈ: રેલવે કર્મચારીઓની હડતાળ વચ્ચે અકસ્માત, 4 મુસાફરો આવ્યા ટ્રેન અડફેટે; 2નાં મોત

ગુરુવારે સાંજે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) રેલવે સ્ટેશન પર રેલવે કર્મચારીઓની હડતાળ દરમિયાન એક ગંભીર અકસ્માત બન્યો હતો. લોકલ ટ્રેન સેવા બંધ હોવાને કારણે ટ્રેક પર ચાલતા ચાર મુસાફરોને…