આજથી 4 ગ્રહો બદલશે પોતાની ચાલ, જાણો કઈ રાશિના લોકો માટે આવશે શુભ સમય
12 મે થી 18 મે સુધીનો સમય જ્યોતિષશાસ્ત્ર મુજબ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ અઠવાડિયામાં 4 મહત્વપૂર્ણ ગ્રહો ગુરુ, સુર્ય, રાહુ અને કેતુ પોતાની રાશિ બદલીને ગોચર કરશે.…
Ahmedabad: મેઘાણીનગરમાં રિક્ષાચાલકે “હું રાવણ છું” કહી પોલીસ પર પરિવાર સાથે કર્યો હુમલો
મેઘાણીનગર વિસ્તારમાં રિક્ષાચાલક દ્વારા રોડ પર સ્ટંટ કરવાના બનાવને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. મેઘાણીનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મયૂરભાઈ સોલંકી રાત્રે પેટ્રોલીંગ દરમિયાન રિક્ષાચાલકને સ્ટંટ કરતો જોવા મળ્યા…
ઇઝરાયલનો ગાઝા પર ઘાતક હવાઈ હુમલો, 15 લોકો માર્યા ગયા
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે રવિવારે દક્ષિણ ગાઝાના ખાન યુનિસ અને અન્ય વિસ્તારોમાં ઇઝરાયલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 15 પેલેસ્ટિનિયનોના મોત નીપજ્યા છે, જેમાં બાળકો અને મહિલાઓનો…
IND – PAK: યુદ્ધવિરામ પર બાબા બાગેશ્વરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું….?
ઓપરેશન સિંદૂરના અસરકારક પરિણામોની ચર્ચા ચાલી રહી છે ત્યારે બાગેશ્વર ધામના મહંત ધીન્દ્રેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પાકિસ્તાન અંગે તીખું અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. છતરપુર ખાતેના એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે…
ઓપરેશન સિંદૂરના ત્રણ નાયક: લેફ્ટનન્ટ જનરલ ઘાઈ, એર માર્શલ ભારતી અને વાઇસ એડમિરલ પ્રમોદ કોણ છે? જાણો વિગતવાર
ભારતના બહાદુર લશ્કરી અધિકારીઓએ એકવાર ફરી દેશના શત્રુઓને મક્કમ સંદેશ આપ્યો છે. હાલમાં જ ભારતીય સેનાએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં “ઓપરેશન સિંદૂર” અંગે મહત્વપૂર્ણ ખુલાસાઓ કરવામાં આવ્યા. આ ઓપરેશનના મુખ્ય નાયક…
આતંકી માળખા સામે વૈશ્વિક દબાણ વધારવા ભારત UNSCમાં TRF વિરુદ્ધ નક્કર પુરાવા કરશે રજૂ
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે ભારતે “ઓપરેશન સિંદૂર” દ્વારા પાકિસ્તાન સ્થિત આતંકી માળખા પર સીધો અને દૃઢ જવાબ આપ્યો છે. આ પગલાં પછી હવે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ…
કલેક્ટર સાહેબ, દેશરક્ષક સામે તમારું મૌન નહીં ચાલે – તમે રાજસેવક છો, રાજા નહિ!”
પંકજ મકવાણા, અમદાવાદ / ‘દેશ માટે લડનારના પરિવારને માન આપવાનું ચૂક્યા’ હાઇકોર્ટે સરકારનો ઉધડો લેતા એવી ટકોર કરી હતી કે, આર્મી મેન અને તેનો પરિવાર દેશ અને સરકાર તરફે સામાજિક…
અંક જ્યોતિષ/11 મે 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
















