બિહાર: પરિણામ પહેલા એક્ઝિટ પોલ્સ જાહેર થયા | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN
બિહાર વિધાનસભા ચૂંટણીનું 14 નવેમ્બરે પરિણામ જાહેર થશે પરિણામ પહેલા એક્ઝિટ પોલ્સ જાહેર થયા રાષ્ટ્રીય લોકશાહી જોડાણને મજબૂત બહુમતી મળવાની આગાહી મહાગઠબંધનને મોટો ઝટકો લાગવાની શક્યતા જોવા મળી NDA ને 140થી 167 બેઠક મળવાની સંભાવાના મહાગઠબંધનને 70થી 103 બેઠકો મળવાની શક્યતા જન સૂરજ પાર્ટીને 0થી 5 બેઠક મળવાની શક્યયતા 243 બેઠકોવાળી વિધાનસભામાં બહુમતી માટે 122 બેઠકો જરૂરી
બિહાર વિધાનસભા ચૂંટણી 2025, બીજા તબક્કાનું મતદાન તેજ | GUJARATI NEWS BULLETIN
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 બીજા તબક્કાનું મતદાન તેજ 20 જિલ્લાની 122 બેઠકો પર મતદાન EVM ખામીથી મતદાનમાં વિલંબ, 5 જિલ્લામાં અસર બિહારમાં 3.70 કરોડ મતદારો કરશે 1302 ઉમેદવારોનું ભવિષ્ય નિર્ધારિત બગાહામાં 15 હજાર મતદારોનો મતદાન બહિષ્કાર સંવેદનશીલ બૂથો પર સુરક્ષા વ્યવસ્થા તગડી બિહારમાં 20 જિલ્લાઓમાં 122 બેઠકો પર મતદાન બગાહામાં 15,000 મતદારોનો બહિષ્કાર 6 બૂથ પર મતદાન મોડું શરૂ 3.70 કરોડ મતદારો કરશે ભવિષ્યનો નિર્ણય Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
બિહારમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન | GUJARATI NEWS BULLETIN
બિહારમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન 18 જિલ્લાની 121 બેઠકો માટે મતદાન 9 વાગ્યા સુધી 13.13 ટકા સુઘીનુ મતદાન થયું પહેલા તબક્કામાં 3.75 કરોડ મતદારો અને 1314 ઉમેદવારો પહેલા તબક્કામાં 16 મંત્રીઓનુ ભાવિ દાવ પર ભાજપના 11 અને જેડિયુના 6 મંત્રીઓનુ નક્કી થશે ભાવી
Bihar : લાલુ યાદવના ઘર પર ટિકિટને લઈ હંગામો, લોકોએ કર્યા સૂત્રોચ્ચાર
બિહારના ખાદુમપુર મતવિસ્તારના આરજેડી ધારાસભ્ય સતીશ કુમાર સામે વિરોધ કરવા માટે પટણામાં લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીના સત્તાવાર નિવાસસ્થાનો પર હુમલો કર્યો. તેમણે માંગ કરી કે ધારાસભ્યને ફરીથી નોમિનેટ ન કરવામાં આવે. તેમણે સૂત્રોચ્ચાર કર્યા, “અમને ચોર ધારાસભ્ય નથી જોઈતા, અમે સતીશ કુમારને હરાવવા માંગીએ છીએ.” લોકો અચાનક લાલુ-રાબરીના ઘરમાં ઘૂસી ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. તેમણે આરોપ લગાવ્યો કે ધારાસભ્ય સતીશ કુમારે વિસ્તારમાં કોઈ વિકાસ કાર્ય કર્યું નથી અને જનતાની સમસ્યાઓને અવગણી છે. તેથી, તેમને ફરીથી ટિકિટ ન આપવી જોઈએ. ટિકિટની માંગણી કરતા, વિરોધીઓએ પાર્ટી સુપ્રીમો લાલુ યાદવ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને સ્પષ્ટપણે કહ્યું કે જો આરજેડી સતીશ કુમારને ટિકિટ આપશે, તો જનતા તેનો વિરોધ કરશે. તેમણે માંગ કરી હતી કે ટિકિટ એવા…
વકફ બિલને લઈને JDUમાં બળવો ! આ નેતાએ નીતિશ કુમારને સોંપ્યું રાજીનામું
વકફ સુધારા બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે. મુસ્લિમ સંગઠનોના વિરોધ વચ્ચે, NDAના સાથી પક્ષ JDUએ પોતાનું સમર્થન આપ્યું છે. નીતિશ કુમારના આ નિર્ણયથી પાર્ટીમાં મુસ્લિમ નેતાઓની નારાજગી સામે આવી છે. JDU ના વરિષ્ઠ નેતા ડૉ. મોહમ્મદ કાસિમ અન્સારીએ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. ડૉ. મોહમ્મદ કાસિમ અન્સારીએ પોતાનું રાજીનામું પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સીએમ નીતિશ કુમારને મોકલી દીધું છે. જેડીયુના MLC ગુલામ ગૌસે પણ વક્ફ બિલનો વિરોધ કર્યો હતો. તે ઈદના દિવસે લાલુ યાદવને મળવા પણ પહોંચ્યા હતા. જેને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. શું લખ્યું છે પત્રમાંનીતિશ કુમારને લખેલા પત્રમાં, કાસિમ અન્સારીએ વક્ફ સુધારા બિલ 2024 પર JDUના વલણની ટીકા કરી છે, અને કહ્યું છે કે તેનાથી તેમને અને લાખો…











