દિવાળીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની આગાહી, IMDએ આપી ચેતવણી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આ વર્ષે મેઘરાજા પણ પોતાનો “હિસ્સો” આપવા તૈયાર છે. ભારતના હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, દિવાળીના દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા…
મહેસાણામાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ: રૂ. 96 લાખનો જથ્થો સીઝ, 18 સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલાયા
મહેસાણાના ગિલોસણ ગામે ઘી બનાવતી એક શંકાસ્પદ ફેક્ટરીમાં નકલી ઘી બનાવવાનું ખુલાસો થતાં ખળભળાટ મચી ગયો છે. “મેસર્સ શિવાન ફૂડ પ્રોડક્ટ્સ” નામની ફેક્ટરીમાં પોલીસે દરોડો પાડી રૂ. 95.59 લાખનો ઘીનો…
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુરુવારે ગુજરાતમાં! : મંત્રીમંડળના વિસ્તરણ પહેલા રાજકીય ગરમાવો
ગુજરાતમાં આગામી દિવસોમાં મંત્રીમંડળમાં શક્ય ફેરફારને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. આ ચર્ચાઓ વચ્ચે હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહ આવતીકાલે 16 ઓક્ટોબરના…
સુરતના પુણા ગોડાદરા રોડ પર ગાદલાના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો
સુરત શહેરમાં આજે એક ગંભીર ઘટના બની છે જ્યાં પુણા ગોડાદરા રોડ પર આવેલા ગાદલાના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી છે. ઘટનાની ગંભીરતા ને જોતા ફાયર વિભાગે “મેજર કોલ” જાહેર કર્યો…
દિવાળીમાં અન્નથી ઘર ઘર થશે ઉજાસ: 75 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને અનાજ, શ્રીઅન્ન, ખાંડ અને ખાદ્યતેલનું વિતરણ શરૂ
દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના કરોડો નાગરિકોને ખુશીની ભેટરૂપે મફત અનાજ અને રાશન સામગ્રીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા (N.F.S.A.-2013) હેઠળ આવતા 75…
અમદાવાદઃ અડાલજમાં પત્રકારનું ધોળા દિવસે અપહરણ, સમગ્ર પ્રદેશમાં ચકચાર
અડાલજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આજે મધ્યાહ્ન સમયે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક ટીવી ન્યૂઝ ચેનલના પત્રકારનું ધોળા દિવસે અપહરણ કરવામાં આવ્યું છે. આ ઘટનાને લઈને સમગ્ર…
‘મહાભારત’ ના કર્ણનું 68 વર્ષની વયે અવસાન, કેન્સર સામે હાર્યા જંગ
ટેલિવિઝનની સૌથી લોકપ્રિય ટેલિવિઝન સીરિઝ “મહાભારત” માં કર્ણની યાદગાર ભૂમિકા ભજવીને ઘરે ઘરે જાણીતા બનેલ અભિનેતા પંકજ ધીરનું અવસાન થયું છે. તેમના સહ-કલાકાર અને “મહાભારત” માં અર્જુન તરીકે કામ કરતા…
Bihar : વિધાનસભાની ચૂંટણી નહીં લડે પ્રશાંત કિશોર, જાણો કેમ લીધો આ નિર્ણય
જન સૂરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે જાહેરાત કરી છે કે તેઓ આગામી બિહાર વિધાનસભા ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું કે તેમણે આ નિર્ણય “જાહેર હિત” અને “મોટા હેતુ” માટે લીધો…
ગુજરાતમાં દિવાળી પહેલા જ થશે મંત્રીમંડળનું વિસ્તરણ? જાણો કોને લાગી શકે છે લોટરી અને કોને મુકાશે પડતાં
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંડળના વિસ્તરણની ચર્ચાઓએ જોર પકડયું છે. આ દરમિયાન ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ તેજ થવા લાગી છે. આ દરમિયાન આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ સરકારની કેબિનેટ બેઠક મળી શકે છે.…
ચીન માટે જાસૂસી કરવાનો આરોપ ! ભારતીય મૂળની એશલી ટેલિસની અમેરિકામાં ધરપકડ; ગુપ્તચર દસ્તાવેજો મળી આવ્યા
અમેરિકામાં ભારતીય મૂળના રાષ્ટ્રીય સુરક્ષા નિષ્ણાત અને દક્ષિણ એશિયા નીતિ સલાહકાર એશલી ટેલિસની ચીન સાથે કથિત સંબંધો અને ગુપ્ત સરકારી દસ્તાવેજો રાખવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. ફેડરલ બ્યુરો ઓફ…















