OPERATION SINDOOR:અજિત ડોભાલે સ્ટ્રાઈક બાદ યુએસ, રશિયા અને સાઉદીને આપ્યા અહેવાલ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ આપતી વખતે ભારતે “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન સ્થિત નવ આતંકી ઠેકાણાઓ પર સચોટ હવાઈ હુમલા કર્યા છે. આ કાર્યવાહી બાદ ભારતે આંતરરાષ્ટ્રીય…
OPERATION SINDOOR: પાકિસ્તાને ભારતીય હુમલાની કરી કબૂલાત, શાહબાઝે શું કહ્યું જુઓ….
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો કડક જવાબ આપતાં ભારતે “ઓપરેશન સિંદૂર” અંતર્ગત પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલા નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા. ભારતીય સશસ્ત્ર દળોએ કહ્યું કે આ…
OPERATION SINDOOR: ભારતે પાકિસ્તાનના 9 લક્ષ્યો પર મિસાઇલો છોડી કર્યો હુમલો
ભારતીય સેનાએ 6 મે 2025ની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલો કરીને ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું છે. આ કાર્યવાહી જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં…
India-UK FTA: ઐતિહાસિક મુક્ત વેપાર કરાર પર થયા હસ્તાક્ષર, જાણો શું છે વેપાર કરાર?
6 મે, 2025ના રોજ ભારત અને યુકે (યુનાઇટેડ કિંગડમ) વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (FTA) પર સહમતી થઈ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે આ કરારની…
UNSC બેઠક: ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવના માહોલમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બંધ બારણે ચર્ચા
જમ્મુ-કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલાના બે અઠવાડિયા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં આજે મહત્વની બેઠક મળી રહી છે. આ બેઠક…
પાકિસ્તાને ફરી કર્યો સાયબર એટેક, ભારતની સંરક્ષણ વેબસાઇટ્સને બનાવી નિશાન !
પહેલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. દરમિયાન, ભારતીય સેનાએ માહિતી આપી છે કે પાકિસ્તાની હેકર્સે ભારતની મહત્વપૂર્ણ સંરક્ષણ વેબસાઇટ્સને નિશાન બનાવી છે…
પાકિસ્તાનમાં તણાવ વચ્ચે આવ્યો જોરદાર ભૂકંપ, રિક્ટર સ્કેલ પર નોંધાઈ આટલી તીવ્રતા
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે, પાકિસ્તાનમાં ભૂકંપના સમાચાર છે. ભૂકંપની તીવ્રતા 4.2 હોવાનું કહેવાય છે. હાલમાં કોઈ નુકસાનના અહેવાલ સામે આવી રહ્યા નથી. પાકિસ્તાન ભૌગોલિક રીતે યુરેશિયન અને ભારતીય…
આતંકી હુમલા મામલે ભારતને મળ્યો જાપાનનો સાથ! બંને દેશના સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં જાણો શું થયું
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને 26 લોકોની ક્રૂર હત્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ભારતીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને જાપાની સંરક્ષણ…
પાકિસ્તાને ફરી આપી પરમાણુ બોમ્બની ધમકી, જાણો શું કહ્યું
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ સતત બગડી રહી છે. આ દરમિયાન પાકિસ્તાને ફરી એકવાર પરમાણુ હુમલાની ધમકી આપી છે. રશિયામાં પાકિસ્તાનના રાજદૂત મોહમ્મદ ખાલિદ જમાલીએ…
NEET UG 2025: આજે ગુજરાતના 80,000થી વધુ વિદ્યાર્થીઓ બેસશે પરીક્ષામાં, NTA દ્વારા સુરક્ષિત આયોજન
સમગ્ર દેશમાં આજે મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની સૌથી મોટી પરીક્ષા NEET UG 2025 યોજાવાની છે. ગુજરાતમાંથી 80,000થી વધુ ઉમેદવારો આ મહત્વપૂર્ણ પરીક્ષા આપશે. દેશભરમાં કુલ 23 લાખથી વધુ વિદ્યાર્થીઓ 5,453…
















