ઓસ્ટ્રેલિયા: એન્થોની અલ્બેનીઝ બીજી વખત વડા પ્રધાન તરીકે ચૂંટાયા, પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે એન્થોની અલ્બેનીઝને તેમની જંગી જીત અને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન તરીકે ફરીથી ચૂંટાયા બદલ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેઓ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક…

3 May World Press Freedom Day: જાણો મહત્વ, ઇતિહાસ અને રોચક તથ્યો

લોકશાહીમાં ચોથું સ્તંભ ગણાતા પત્રકારો માટે, 3 મે એ દિવસ માત્ર ઉજવણીનો નહીં પણ ચિંતન અને જાગૃતિનો છે. આ દિવસ પત્રકારોના હક્કો, સલામતી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને મજબૂતી આપે છે. દુનિયાભરમાં…

પહેલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન તણાવ વધ્યો, પાકિસ્તાનએ UNSC બેઠક બોલાવવાનો સંકેત આપ્યો

જમ્મુ અને કાશ્મીરમાં થયેલા પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનું તણાવ ફરી એક વાર ઊંડું બન્યું છે. આ ઘટનાના પગલે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠક બોલાવવાનો…

આર્જેન્ટિનામાં 7.4 તીવ્રતાનો ભયાનક ભૂકંપ, ચીલીમાં સુનામીની જાહેર કરાઈ ચેતવણી

દક્ષિણ અમેરિકા આજ શુક્રવારે એક ભયાનક કુદરતી આપત્તિથી પ્રભાવિત થયું છે, જયારે અર્જેન્ટિનાના તટથી 219 કિ.મી. દક્ષિણ દિશામાં, દરિયાઈ વિસ્તારમાં 7.4 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો. આ માહિતી અમેરિકન ભૂગર્ભીય સર્વેક્ષણ (USGS)…

પહેલગામ આતંકવાદી હુમલાને લઇ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ, પાકિસ્તાને ટ્રમ્પ પાસે માંગી મદદ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા ઘાતકી આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનામાં મોટા ભાગના ભોગ બનનાર પ્રવાસીઓ હતા. હુમલા બાદ સમગ્ર દેશમાં ચક્રાવાતી દોષારોપણ…

પાકિસ્તાનના સ્વાત પ્રદેશમાં 4.4 તીવ્રતાનો ભૂકંપ, જાનમાલનું કોઈ નુકસાન નહીં

પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં આવેલા સ્વાત પ્રદેશમાં બુધવાર રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતીય સમય પ્રમાણે રાત્રે 9:58 વાગ્યે આ ભૂકંપ આવ્યો હતો, જેને રિક્ટર સ્કેલ પર 4.4 ની તીવ્રતાથી…

પહેલગામ આતંકવાદી હુમલો: ભારતે પાકિસ્તાની વિમાનો માટે હવાઈ ક્ષેત્ર કર્યું બંધ

પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારતે બુધવારે એક કડક અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભારતે 30 એપ્રિલથી 23 મે, 2025 સુધી પાકિસ્તાની…

પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે PM મોદીનો રશિયાનો પ્રવાસ રદ્દ, વિક્ટ્રી ડે પરેડમાં આપવાના હતા હાજરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રશિયા પ્રવાસ મુલતવી રાખવામાં આવ્યો છે. તેઓ રશિયામાં વિક્ટ્રી ડે ની પરેડમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ જોડાવાના હતા પરંતુ તેમનો કાર્યક્રમ હવે મુલતવી રાખવામાં આવ્યો…

પાકિસ્તાનના માહિતી મંત્રીનો મોટો દાવો, કહ્યું- ‘ભારત 24 થી 36 કલાકમાં કરી શકે છે હુમલો ‘

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. આ જ કારણ છે કે પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ…

પહેલગામ આતંકવાદી હુમલાને લઈ PM મોદીની સેનાને સંપૂર્ણ ઓપરેશનલ છૂટ

કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ઊંચી સ્તરના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. દિલ્હી સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં આતંકવાદ…