ઓપરેશન સિંદૂર પર પાકિસ્તાનની કબૂલાત….. શાહબાઝ શરીફે પોતે જ જણાવ્યું કે ભારતના હુમલાથી ક્યાં થયું નુકસાન

પાકિસ્તાને ‘ઓપરેશન સિંદૂર’ની સફળતાનો સ્વીકાર કર્યો છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે સ્વીકાર્યું છે કે ભારતના જવાબી હુમલામાં તેમના ઘણા એરબેઝ, ખાસ કરીને નૂરખાન એરબેઝ, નાશ પામ્યા છે. પાકિસ્તાનની આ…

બ્રિટનની અમીરોની યાદી જાહેર: કિંગ ચાર્લ્સ અને સુનક સમાન સંપત્તિ સાથે, હિન્દુજા પરિવાર ફરી ટોચ પર

બ્રિટનની અમીરોની વર્ષ 2024 માટેની યાદી જાહેર થઈ ગઈ છે, જેમાં ભારતીય મૂળના હિન્દુજા પરિવારે ફરી એક વખત ટોચની પદવી મેળવી છે. તેમ જ, બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજા અને પૂર્વ…

શાહબાઝે ફરી કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો, શાંતિ મંત્રણાની અપીલ પણ કરી

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર ભારત સાથે શાંતિ મંત્રણાની અપીલ કરી છે. જોકે, સાથે જ તેઓએ જમ્મુ-કાશ્મીર સહિતના “પડતર મુદ્દાઓ” ઉકેલવાની જરૂરિયાત પણ રજુ કરી છે, જેને લઈને…

અફઘાનિસ્તાને કર્યો પાકિસ્તાનનો પર્દાફાશ, કહ્યું – “ભારતીય મિસાઇલો અમને કોઈ નુકસાન પહોંચાડતી નથી”

પાકિસ્તાનના ભારત વિરોધી દાવાઓ એક પછી એક પથ્થર પર પડતા જોવા મળી રહ્યા છે. પહેલગામ આતંકવાદી હુમલાથી લઈને ઓપરેશન સિંદૂર સુધી પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આરોપો હવે ધૂળખાતાં જાય છે.…

ડોનાલ્ડ ટ્રમ્પ ફરી બન્યા નાના: પુત્રી ટિફનીએ પુત્રને જન્મ આપ્યો, પરિવારમા ઉમેરાયો 11મો પૌત્ર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ફરી એક વાર ખુશીની ઘડી આવી છે. તેમની પુત્રી ટિફની ટ્રમ્પ (31) અને પતિ માઈકલ બોલોસે ગુરુવારે પુત્રને જન્મ આપ્યો છે. નવજાત બાળકનું નામ એલેક્ઝાન્ડર…

બલુચિસ્તાન સેનાનો બળવો: ઇતિહાસ રચવાની ઘોષણા, કહ્યું ‘અમે પાકિસ્તાનનો નાશ કરીશું’

બલુચિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો દિર્ગકાલીન સંઘર્ષ હવે વધુ તીવ્ર બની રહ્યો છે. એક તરફ બલુચ નેતાઓ દ્વારા સ્વતંત્રતાની માગ સાથે ઉગ્ર નિવેદનો સામે આવી રહ્યાં છે, તો બીજી તરફ બલુચિસ્તાન…

યુદ્ધવિરામની આડમાં ક્રિપ્ટો સોદો: ટ્રમ્પ પરિવાર અને પાકિસ્તાન વચ્ચે મોટા કરારનો ખુલાસો

ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલા યુદ્ધવિરામનો શ્રેય પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લઈ રહ્યા છે. જોકે હવે આ યુદ્ધવિરામ પાછળ એક નવેસરનો ખુલાસો થયો છે: ટ્રમ્પ પરિવારની ક્રિપ્ટોકરન્સી કંપનીએ…

એસ. જયશંકરે અફઘાન વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી સાથે ફોન પર કરી ચર્ચા, દ્વિપક્ષીય સહયોગ વધારવા પર ભાર

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગુરુવારે અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી સાથે ટેલિફોનિક ચર્ચા કરી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા તેમજ સમકાલીન મુદ્દાઓ પર વિચારવિમર્શ કર્યો.…

પાકિસ્તાનને મોટો ફટકો, બલુચ નેતાએ કરી આઝાદીની જાહેરાત… જાણો શું છે મામલો

ભારત તરફથી વળતો જવાબ મેળવ્યા બાદ પાકિસ્તાનને હવે બલુચિસ્તાન તરફથી મોટો ફટકો પડ્યો છે. બુધવારે એક મોટા બલૂચ નેતાએ પાકિસ્તાનથી બલૂચિસ્તાનની આઝાદીની ઔપચારિક જાહેરાત કરી. આ મોટા નેતાનું નામ મીર…

ભૂકંપના આંચકાથી ભારતનો પડોશી દેશ હચમચી ઉઠ્યો, જાણો કેટલી હતી તીવ્રતા

છેલ્લા કેટલાક સમયથી, વિશ્વના ઘણા દેશોમાં ભૂકંપની ઘટનાઓ વધી રહી છે. ભારતમાં પણ ભૂકંપના સમાચાર સતત આવતા રહે છે. તાજેતરમાં ભારતના પડોશી દેશ મ્યાનમારમાં આવેલા ભયાનક ભૂકંપમાં હજારો લોકોએ જીવ…