UNSC બેઠક: ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવના માહોલમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બંધ બારણે ચર્ચા
જમ્મુ-કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલાના બે અઠવાડિયા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં આજે મહત્વની બેઠક મળી રહી છે. આ બેઠક…
પાકિસ્તાને ફરી કર્યો સાયબર એટેક, ભારતની સંરક્ષણ વેબસાઇટ્સને બનાવી નિશાન !
પહેલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. દરમિયાન, ભારતીય સેનાએ માહિતી આપી છે કે પાકિસ્તાની હેકર્સે ભારતની મહત્વપૂર્ણ સંરક્ષણ વેબસાઇટ્સને નિશાન બનાવી છે…
પાકિસ્તાનમાં તણાવ વચ્ચે આવ્યો જોરદાર ભૂકંપ, રિક્ટર સ્કેલ પર નોંધાઈ આટલી તીવ્રતા
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે, પાકિસ્તાનમાં ભૂકંપના સમાચાર છે. ભૂકંપની તીવ્રતા 4.2 હોવાનું કહેવાય છે. હાલમાં કોઈ નુકસાનના અહેવાલ સામે આવી રહ્યા નથી. પાકિસ્તાન ભૌગોલિક રીતે યુરેશિયન અને ભારતીય…
આતંકી હુમલા મામલે ભારતને મળ્યો જાપાનનો સાથ! બંને દેશના સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં જાણો શું થયું
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને 26 લોકોની ક્રૂર હત્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ભારતીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને જાપાની સંરક્ષણ…
પાકિસ્તાને ફરી આપી પરમાણુ બોમ્બની ધમકી, જાણો શું કહ્યું
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ સતત બગડી રહી છે. આ દરમિયાન પાકિસ્તાને ફરી એકવાર પરમાણુ હુમલાની ધમકી આપી છે. રશિયામાં પાકિસ્તાનના રાજદૂત મોહમ્મદ ખાલિદ જમાલીએ…
NEET UG 2025: આજે ગુજરાતના 80,000થી વધુ વિદ્યાર્થીઓ બેસશે પરીક્ષામાં, NTA દ્વારા સુરક્ષિત આયોજન
સમગ્ર દેશમાં આજે મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની સૌથી મોટી પરીક્ષા NEET UG 2025 યોજાવાની છે. ગુજરાતમાંથી 80,000થી વધુ ઉમેદવારો આ મહત્વપૂર્ણ પરીક્ષા આપશે. દેશભરમાં કુલ 23 લાખથી વધુ વિદ્યાર્થીઓ 5,453…
ઓસ્ટ્રેલિયા: એન્થોની અલ્બેનીઝ બીજી વખત વડા પ્રધાન તરીકે ચૂંટાયા, પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે એન્થોની અલ્બેનીઝને તેમની જંગી જીત અને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન તરીકે ફરીથી ચૂંટાયા બદલ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેઓ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક…
3 May World Press Freedom Day: જાણો મહત્વ, ઇતિહાસ અને રોચક તથ્યો
લોકશાહીમાં ચોથું સ્તંભ ગણાતા પત્રકારો માટે, 3 મે એ દિવસ માત્ર ઉજવણીનો નહીં પણ ચિંતન અને જાગૃતિનો છે. આ દિવસ પત્રકારોના હક્કો, સલામતી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને મજબૂતી આપે છે. દુનિયાભરમાં…
પહેલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન તણાવ વધ્યો, પાકિસ્તાનએ UNSC બેઠક બોલાવવાનો સંકેત આપ્યો
જમ્મુ અને કાશ્મીરમાં થયેલા પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનું તણાવ ફરી એક વાર ઊંડું બન્યું છે. આ ઘટનાના પગલે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠક બોલાવવાનો…
આર્જેન્ટિનામાં 7.4 તીવ્રતાનો ભયાનક ભૂકંપ, ચીલીમાં સુનામીની જાહેર કરાઈ ચેતવણી
દક્ષિણ અમેરિકા આજ શુક્રવારે એક ભયાનક કુદરતી આપત્તિથી પ્રભાવિત થયું છે, જયારે અર્જેન્ટિનાના તટથી 219 કિ.મી. દક્ષિણ દિશામાં, દરિયાઈ વિસ્તારમાં 7.4 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો. આ માહિતી અમેરિકન ભૂગર્ભીય સર્વેક્ષણ (USGS)…
















