આકાશમાં જોવા મળશે રંગબેરંગીન નજારો, કચ્છનાં સફેદ રણમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમ કરશે દિલધડક કરતબો

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ સફેદ રણની ઉપર આકાશમાં તેમના કરતબોનું પ્રદર્શન કરશે. 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2025ના રોજ આકાશમાં રંગબેરંગીન નજારો જોવા મળશે. જેથી આકાશ લાલ રંગથી રંગાઈ…

જસદણમાં બાળક હાર્ટએટેકનો ભોગ બન્યો, બાળકને અચાનક છાતીમાં ઉપડ્યો હતો દુઃખાવો

B INDIA જસદણ : રાજ્યમાં વધુ એક બાળક હાર્ટએટેકનો ભોગ બન્યો છે. જસદણના જંગવાડમાં ધોરણ 5માં અભ્યાસ કરતાં બાળકને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો. અસહ્ય દુઃખાવાને પગલે બાળકને જસદણની ખાનગી હોસ્પિટલમાં…

ગીર સોમનાથમાં ભયાનક અકસ્માત, કાર ધડાકાભેર ટ્રક સાથે અથડાતા ત્રણ લોકોનાં મોત

B INDIA ગીર સોમનાથ : ગીર સોમનાથમાં વધુ એક ભયાનક અકસ્માતની ઘટના બની છે. જેમાં કાર ધડાકભેર ટ્રક સાથે અથડાતા 3 યુવકોના ઘટના સ્થળે મોત થયા છે અને એક યુવાન…

અમદાવાદમાં વધુ એક શિક્ષકે વિદ્યાર્થિનીને બનાવી હવસનો શિકાર, પોલીસે શિક્ષકની કરી ધરપકડ

B INDIA અમદાવાદ : અમદાવાદમાં શિક્ષકે વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવી છે. ખોખરામાં વિદ્યાર્થિની પર શિક્ષકે દુષ્કર્મ આચર્યુ છે અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી છે.આ સમગ્ર મામલે ખોખરા પોલીસે આરોપી…

ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સામે ન્યાયિક તપાસ શરૂ કરવામાં આવી , જાણો શું છે મામલો

ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની મોટી મુશ્કેલીમાં મુકાયા છે. તેમની સામે ન્યાયિક તપાસ શરૂ કરવામાં આવી છે. વાસ્તવમાં, પીએમ જ્યોર્જિયા મેલોની પર ઇટલીમાં ધરપકડ કરાયેલા લિબિયન પોલીસ અધિકારીને મુક્ત કરવાનો…

મહાકુંભ મેળા વિસ્તારમાં હેલિકોપ્ટર અને ડ્રોનથી નજર,પરિસ્થિતિ હાલ નિયંત્રણમાં

પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડ છતાં, લાખો શ્રદ્ધાળુઓ સ્નાન માટે સંગમ પહોંચી રહ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને, હેલિકોપ્ટરથી દેખરેખ રાખવામાં આવી રહી છે. મહા કુંભ મેળામાં ભીડ એટલી બધી વધી ગઈ છે…

મહાકુંભમાં ભાગદોડ: મહાકુંભ દરમિયાન સંગમ ઘાટ પર ભાગદોડ, કેટલાક શ્રદ્ધાળુઓ ઘાયલ થયાના અહેવાલ

–>બુધવારે મૌની અમાવસ્યાના અવસર પર સંગમ કિનારા પર નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં ઘણા શ્રદ્ધાળુઓના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. બચાવ કાર્ય માટે, 40 થી વધુ એમ્બ્યુલન્સ…

પ્રયાગરાજમાં ભીડ ઓછી કરવા પ્રયાગરાજના અલગ-અલગ સ્ટેશનોથી દોડશે 360 ટ્રેનો

મહાકુંભમાં શાહી સ્નાન પહેલા થયેલી નાસભાગ છતાં, ભીડ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. દરેક પસાર થતી ક્ષણ સાથે સંગમ ખાતે લોકોની ભીડ વધી રહી છે. આજે મહાકુંભમાં ૭…

મહાકુંભમાં પ્રયાગરાજ ગયેલા તમામ ગુજરાતીઓની શું છે પરિસ્થિતિ

B INDIA ગાંધીનગર : ગુજરાત એસટી નિગમની વોલ્વો બસ આજે સવારે પાંચ વાગે ત્યાં પહોંચી છે. ત્યારે તમામ યાત્રિકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે અને વધારે પડતી ભીડને જોતા GSRTCના અધિકારીઓ…

હીરા ઉદ્યોગમાં મંદી કેમ છે? જૂનાગઢમાં ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ કહ્યું-“લેબગ્રોન ડાયમંડને કારણે…”

B INDIA ગાંધીનગર :  હાલમાં હિરા ઉદ્યોગમાં મંદીના કારણે કારણે રત્ન કલાકારોને હાલાકી વેઠવાની વારી આવી છે. હાલ વાત કરીયે તો આંતરરાષ્ટ્રીય બજારોમાં હીરાની માંગ માં સતત ઘટાડો થતાં 50…