અમદાવાદમાં વધુ એક શિક્ષકે વિદ્યાર્થિનીને બનાવી હવસનો શિકાર, પોલીસે શિક્ષકની કરી ધરપકડ

B INDIA અમદાવાદ : અમદાવાદમાં શિક્ષકે વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવી છે. ખોખરામાં વિદ્યાર્થિની પર શિક્ષકે દુષ્કર્મ આચર્યુ છે અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી છે.આ સમગ્ર મામલે ખોખરા પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે. ખોખરામાં વિદ્યાર્થિની શિક્ષક જીગ્નેશ ગોહિલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી છે.

ફરિયાદ પ્રમાણે વાત કરવામાં આવે તો, પ્રોગ્રેસીવ એજ્યુકેશન નામે સ્પોકન ઇંગલિશના સંચાલક જીગ્નેશ ગોહિલે દુષ્કર્મ આચર્યુ છે.સ્પોકન ઈંગ્લીશના ક્લાસ દરમિયાન વિદ્યાર્થિની અને શિક્ષક મળ્યા હતા. અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ શારિરીક દુષ્કર્મ ગુજાર્યુ હોવાની વાત સામે આવી છે. તો આરોપીએ અશ્લીલ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા સમગ્ર મામલો સામે આવ્યો છે.

ખોખરામાં પ્રોગેસીવ એજ્યુકેશના જિગ્નેશ ગોહિલે વિધાર્થિની સાથે દુષ્કર્મ આચર્યુ છે, દુષ્કર્મ આચરી અશ્લિલ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા વિધાર્થિનીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે વિદ્યાર્થિનીની ફરિયાદના આધારે સંચાલક સામે કાર્યવાહી કરી છે.ખોખરા પોલીસે આરોપી જીગ્નેશ ગોહિલની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts

Vadnagar શર્મિષ્ઠા તળાવ મહાઆરતી અને પદયાત્રા: અમિત શાહે PM મોદીને ગણાવ્યા ‘ધ્રુવ તારા’ 76 Unyielding National Pride

Vadnagarના શર્મિષ્ઠા તળાવ પર મહાઆરતી બાદ પદયાત્રા: અમિત શાહે કહ્યું- PM મોદી ધ્રુવ તારાની જેમ દુનિયામાં ચમકી રહ્યા છે; GMERS સેવા કેમ્પથી સેવાકીય કાર્યક્રમોને વેગ Vadnagar, 17 સપ્ટેમ્બર 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસને લઈને તેમના જન્મસ્થળ Vadnagarમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શર્મિષ્ઠા તળાવ ખાતે ભવ્ય મહાઆરતી, પદયાત્રા, હાટકેશ્વર મહાદેવના દર્શન તેમજ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વડનગરથી વારાણસી સુધીની સેવાયાત્રાને લઈને શહેરમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી યોજાઈ હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. Vadnagarમાં યોજાયેલા કાર્યક્રમોને વડાપ્રધાન મોદીના જાહેર જીવનના 25 વર્ષ અને સેવા-સમર્પણ સાથે જોડવામાં આવ્યા છે. ગુજરાતમાં 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાવાનું…

Vadnagarથી ‘સેવા સંકલ્પ અભિયાન’નો ભવ્ય પ્રારંભ: શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી, Elite Push 2026

Vadnagarથી ‘સેવા સંકલ્પ અભિયાન’નો ભવ્ય પ્રારંભ: શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી, વડનગરથી વારાણસી બાઈક યાત્રાને ફ્લેગ ઓફ Vadnagar, 17 સપ્ટેમ્બર 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને તેમના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મહેસાણાના Vadnagar ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. શર્મિષ્ઠા તળાવના કિનારે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાઆરતી યોજાઈ હતી અને વડાપ્રધાનના દીર્ઘાયુ તથા સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વડનગરથી વારાણસી સુધીની બાઈક યાત્રાને પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. -> શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી : Vadnagar ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શર્મિષ્ઠા તળાવનું વિશેષ મહત્વ રહ્યું હતું. મહાનુભાવોએ તળાવના ઘાટ પર મહાઆરતીમાં ભાગ લીધો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *