ધારાસભ્ય કાંધલ જાડેજા ફરી ખેડૂતોની વ્હારે, સ્વખર્ચે ડેમમાંથી છોડાવ્યું પાણી
B INDIA પોરબંદર :- કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા ફરી એકવાર ખેડૂતોના વ્હારે આવ્યા છે. કાંધલ જાડેજાએ સ્વખર્ચે સતત 13માં વર્ષે ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાવ્યું છે. રાણા ખીરસરા ડેમમાંથી પાણી…
ઉત્તરાયણમાં કાચવાળી દોરી વાપરવા પર પ્રતિબંધ, આ નિર્ણય પર પંતગ રસિકો બોલ્યા.
-> ઉત્તરાયણનાં તહેવારને હવે ગણતરીનાં દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટના કાચવાળી દોરી વાપરવાના પ્રતિબંધ બાદ પતંગ રસિકો આકાશમાં પેચ કાપી શકશે કે કેમ તે સવાલ સૌને મૂંઝવી…
અમરેલીમાં પાટીદાર દિકરી મુદ્દે રાજકીય ખેંચતાણ, પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું-જે થયું તે યોગ્ય નથી
B INDIA અમરેલી :- અમરેલીમાં નકલી લેટરકાંડમાં પાયલ ગોટીના વિવાદે રાજકીય ખેંચતાણ ચાલુ કરી છે. પાયલ ગોટીને ન્યાય અપાવવા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી મેદાને આવ્યા હતા. તો બીજી તરફ પાટીદાર…
રાજ્યમાં આજે વરસાદ થશે કે નહીં? શું કરી હવામાન વિભાગે આગાહી
B INDIA નલિયા :- ગુજરાતમાં પવનની દિશા બદલાતા ઠંડીમાંથી આંશિક રાહત મળી છે. તો બીજી બાજુ વાતાવરણમાં પલટો આવતા જ ખેડૂતોની ચિંતા વધી છે. ઉત્તર પશ્ચિમ તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે…
શ્રી સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન
શ્રી સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ નાહીયેર અને સ્વામિનારાયણ સ્કૂલ આમોદ ખાતે વિદ્યાર્થીઓ માટે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાહીયેર અને આમોદ સ્કૂલના આચાર્યોએ…
અયોધ્યા: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પહેલી વર્ષગાંઠની ઉજવણી બોડેલીમાં પાટોત્સવ તરીકે ઉજવવામાં આવી
પોષ સુદ બારસના રોજ, રામ લલ્લાના અયોધ્યામાં તેમના ઘરે પાછા ફરવાની એક વર્ષની વર્ષગાંઠ, બોડેલી શહેરના રામ ભક્તો દ્વારા બોડેલીના અલીપુરા ચાર રોડ પર સ્થિત રામ ચોક ખાતે પાટોત્સવ તરીકે…
ગુજરાતની રાષ્ટ્રીય એકતાના પ્રતીક ભડિયાદ પીર મહમૂદ શાહ બુખારી દાદાનો વાર્ષિક ઉર્સની ઉજવણી કરવામાં આવી
દરગાહના મુંજાવર બાવુમિયા બાપુની પવિત્ર હાજરીમાં સમગ્ર ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી. લાખો ભક્તો અહીં દર્શન માટે આવ્યા હતા. દરગાહ પર નિશાન અને ચંદન શરીફ ચઢાવવા સહિત ધાર્મિક વિધિઓ કરવામાં…
કન્નૌજમાં નિર્માણાધીન રેલવે સ્ટેશનના બાંધકામનો એક ભાગ તૂટી પડતા અનેક કામદારો ઘાયલ
કન્નૌજમાં અમૃત ભારત સ્ટેશન યોજનાનું કામને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે.. કન્નૌજમાં રેલ્વે સ્ટેશનનું નિર્માણાધીન લિંટર ( હોરિઝોન્ટલ બિમ) તૂટી પડવાને કારણે ઘણા કામદારો કાટમાળ નીચે દટાયા છે. જોકે,…
અમેરિકાની ભીષણ આગ બાદ ફરી એકવાર એક સવાલ ચર્ચામાં, જંગલોમાં આગ કેવી રીતે લાગે છે ?
દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં લાગેલી આગે બધાનું ધ્યાન ખેંચ્યું છે. કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસના જંગલોમાં ફેલાઈ રહેલી આ આગ ભયાનક બની રહી છે. આગનો વ્યાપ સતત વધી રહ્યો છે…
















