રાશિફળ/15 મે 2025: આ રાશિના જાતકોના આજે ખુલશે આર્થિક પ્રગતિના માર્ગો, મોટા લાભની સંભાવના; જાણો તમારું રાશિ ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

સ્પેનના સેવિલે નજીક કેમિકલ પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ: 25,000 લોકો માટે આરોગ્ય ચેતવણી, ઘરમાં રહેવાની સલાહ

સ્પેનના દક્ષિણ ભાગમાં આવેલ સેવિલે શહેરના નજીક અલ્કાલા ડી ગુઆડૈરા ખાતે બુધવારે બપોરના સમયે એક કેમિકલ પ્લાન્ટમાં ભારે વિસ્ફોટ થયો. વિસ્ફોટ બાદ એક વિશાળ કાળો ધુમાડાનો વાદળ આખા ઔદ્યોગિક વિસ્તારમાં…

પંચાંગ :15 મે 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

ફ્રેન્ચ પ્રાણી સંગ્રહાલયમાં વીજળીત્રાટકી: જર્મન મહિલા ગંભીર રીતે ઘાયલ, 12 અન્ય લોકોને પણ ઇજા

દક્ષિણ ફ્રાન્સના લા બાર્બેન એનિમલ પાર્કમાં વીજળી પડવાના દુર્ઘટનાગ્રસ્ત બનાવમાં એક જર્મન મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ છે. ઘટના દરમિયાન પાર્કમાં ભારે વરસાદ ચાલી રહ્યો હતો અને ઘણા લોકો…

સુરેન્દ્રનગર: DGPએ લીંબડી પોલીસ સ્ટેશનના 5 પોલીસકર્મીઓ સામે લીધા તાત્કાલિક પગલાં

ગુજરાત પોલીસના શિસ્ત અને કાયદાનું પાલન કરાવવાના ધોરણ સામે આજે મોટો સવાલ ઉભો થયો છે. લીંબડી પોલીસ સ્ટેશનના પાંચ પોલીસકર્મીઓને ગુનેગારો અને જુગારના આરોપીઓ સાથે સાંઠગાંઠ રાખવાના ગંભીર આક્ષેપો સામે…

અમિત શાહ ઓપરેશન સિંદુર બાદ આવશે ગુજરાત પ્રવાસે: જાણો બે દિવસના કાર્યક્રમની વિગત

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ ઓપરેશન સિંદુરની સફળતા બાદ પહેલીવાર ગુજરાતના બે દિવસી પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન તેઓ સહકાર ક્ષેત્રના મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે…

નક્સલવાદ વિરુદ્ધ થયેલી મોટી કાર્યવાહી પર PM મોદીએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું…?

છત્તીસગઢના બીજાપુર જિલ્લાના કરેગુટ્ટા ટેકરી વિસ્તારમાં 21 દિવસ સુધી ચાલેલા સંયુક્ત ઓપરેશનમાં સુરક્ષા દળોએ 31 કુખ્યાત નક્સલીઓને ઠાર માર્યા હતા. આ નક્સલીઓમાં 17 મહિલા અને 14 પુરુષનો સમાવેશ થાય છે.…

આ 5 ખાદ્યપદાર્થો દરરોજ ખાલી પેટે ખાવાથી તમારું આરોગ્ય રહેશે ફિટ અને ફાઇન

આજની ઝડપી જિંદગીમાં તંદુરસ્ત રહેવું હવે ચોકસાઈથી પસંદ કરેલી આદતો પર નિર્ભર છે. જો તમે દરરોજની શરૂઆત યોગ્ય ખાદ્યપદાર્થોથી કરો, તો શરીર પણ તમારું સાથ નિભાવશે. ચાલો જાણીએ એવી 5…

ન્યાયાધીશ બી.આર. ગવઈના મહત્વના પાંચ ચુકાદાઓ: નોટબંધીથી લઈને બુલડોઝર ન્યાય સુધી

ભારતના 52મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધેલા જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈનું ન્યાયક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન રહ્યું છે. તેમણે ઘણી બંધારણીય બેન્ચનો ભાગ બનીને ઐતિહાસિક ચુકાદાઓ આપ્યા છે, જેમની સીધી અસર દેશના…

મિડિયાને કોર્ટથી સુરક્ષા: SCનો ઐતિહાસિક ચુકાદો

પંકજ મકવાણા, અમદાવાદ સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ વલણ: મિડિયા શું પ્રકાશિત કરે તે નક્કી કરવાનો અધિકાર કોર્ટનો નથી “જ્યાં સત્તા શબ્દો ડરાવે, ત્યાં ન્યાય લોખંડ બને છે!” 2025ના 9 મેના રોજ…