અરબી સમુદ્રમાં નેવિગેશન ચેતવણી, વેપાર જહાજોને સાવચેત રહેવાની સલાહ

અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળ દ્વારા ચાલી રહેલી વ્યાપક કવાયતને ધ્યાનમાં રાખીને ભારતીય દરિયાઈ સત્તામંડળે વાણિજ્યિક અને વેપારિક જહાજોને નેવિગેશન ચેતવણી (Navigation Alert) જારી કરી છે. આ ચેતવણી હેઠળ સમગ્ર વિસ્તારમાં…

NEET UG 2025: આજે ગુજરાતના 80,000થી વધુ વિદ્યાર્થીઓ બેસશે પરીક્ષામાં, NTA દ્વારા સુરક્ષિત આયોજન

સમગ્ર દેશમાં આજે મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની સૌથી મોટી પરીક્ષા NEET UG 2025 યોજાવાની છે. ગુજરાતમાંથી 80,000થી વધુ ઉમેદવારો આ મહત્વપૂર્ણ પરીક્ષા આપશે. દેશભરમાં કુલ 23 લાખથી વધુ વિદ્યાર્થીઓ 5,453…

RCB vs CSK: CSK ને 2 રને હરાવી, RCB પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં શનિવારે ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને 2 રનની કસેલી જીત સાથે હરાવી અને પ્લેઓફની…

ઓસ્ટ્રેલિયા: એન્થોની અલ્બેનીઝ બીજી વખત વડા પ્રધાન તરીકે ચૂંટાયા, પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે એન્થોની અલ્બેનીઝને તેમની જંગી જીત અને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન તરીકે ફરીથી ચૂંટાયા બદલ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેઓ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક…

ગુજરાતમાં ફરી IAS અધિકારીઓની મોટા પાયે બદલી, 18 અધિકારીઓની મહત્વપૂર્ણ વિભાગોમાં નિમણૂકો

રાજ્યમાં ફરી એકવાર મોટા પાયે અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 3 મેના રોજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 18 IAS અધિકારીઓની બદલી જાહેર કરવામાં આવી છે. અગાઉ 1 ફેબ્રુઆરીએ 59 અધિકારીઓનું…

ભારતે પાકિસ્તાને આપ્યો મોટો ફટકો, હવે આ સેવા પર લગાવ્યો પ્રતિબંધ

એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા, ભારત સરકારે પાકિસ્તાનથી આવતી તમામ પ્રકારની પોસ્ટલ અને પાર્સલ સેવાઓના વિનિમયને તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધો છે. આ નિર્ણય હવાઈ અને જમીન બંને માર્ગો માટે લાગુ…

પાકિસ્તાની કનેક્શન ધરાવતો અમરેલીનો મૌલવી ગુજરાત ATSના હવાલે, તપાસમાં થઈ શકે છે મોટા ખુલાસા

અમરેલી: ધારી તાલુકાના હિમખીમડીપરામાં એક મૌલાનાનું પાકિસ્તાન અને બાંગ્લાદેશ કનેશન સામે આવ્યું હતું. જેને લઈને ધારી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન આજે મૌલાનાને ગુજરાત ATS…

આતંકવાદને ડામવા વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન, કહ્યું- કડક અને નિર્ણાયક કાર્યવાહી કરીશું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે હૈદરાબાદ હાઉસ ખાતે અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ મેન્યુઅલ ગોંસાલ્વેસ લોરેન્કો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન, બંને નેતાઓએ દ્વિપક્ષીય બેઠક પણ કરી અને પીએમ મોદીએ કહ્યું કે…

ચન્નીના નિવેદન પર ભાજપ લાલઘૂમ, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ; જાણો શું કહ્યું

ભારતીય જનતા પાર્ટીએ સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગવા બદલ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપે કોંગ્રેસ પર રાષ્ટ્રીય સુરક્ષાને નબળી પાડવાનો અને પાકિસ્તાન વતી નિવેદનો આપવાનો આરોપ લગાવ્યો. ભાજપના…

ભારતે પાકિસ્તાન સાથે તોડયા વેપાર સંબંધો ! તમામ આયાત-નિકાસ પર મૂક્યો સંપૂર્ણ પ્રતિબંધ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક કડક પગલું ભર્યું છે. ભારત સરકારે તાત્કાલિક અસરથી પાકિસ્તાનમાં ઉદ્ભવતા અથવા ત્યાંથી નિકાસ થતા તમામ માલની પ્રત્યક્ષ…