મરણચીસોથી ગુંજી ઉઠ્યો ધોલેરા-ભાવનગર હાઇવે, કાર અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. ભાવનગર-ધોલેરા હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં 5 લોકોના મોત થયા છે.…
ગોષ્ઠિ ગુજરાતની
પંકજ મકવાણા,અમદાવાદ/ સંવેદનશીલ સમયે હાર્દિકનો અવિચારી પ્રયોગ ભાજપના યુવા ધારાસભ્ય હાર્દિક પટેલે રવિવારે એક એવા સંવેદનશીલ સમયે કોંગ્રેસ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરી, જયારે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા સંજોગો ચાલી…
AMCના પરિપત્રો – કાયદાની મૃદુતા કે તંત્રની મૌલિકતા? “કમિશનરનો પરિપત્ર કાગળ પર, પરંતુ અમલની અવસ્થા શૂન્ય!”
પંકજ મકવાણા,અમદાવાદ/ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જાહેર કરેલા પરિપત્રો ક્યારેક નાગરિકોની આશાઓ અને હક માટેનો માર્ગદર્શન છે, તો ક્યારેક એ માત્ર નમણુંક છે, જે પત્રો પર અંકિત હોય છે.…
એર માર્શલ એકે ભારતીએ સેનાની પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનને આપી ‘રામચરિત માનસ’ માંથી ચેતવણી, જાણો શું કહ્યું
પહેલગામ હુમલા પછી, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. સોમવારે, ભારતીય સેનાના ત્રણેય વડાઓએ ‘ઓપરેશન સિંદૂર’ અને ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી…
વડાપ્રધાન મોદી આજે સાંજે 8 વાગે કરશે દેશને સંબોધન, ઓપરેશન સિંદૂર બાદ પહેલું સંબોધન
‘ઓપરેશન સિંદૂર’ શરૂ થયા પછી પહેલી વાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. પ્રધાનમંત્રીનું આ સંબોધન બંને દેશો વચ્ચે જમીન, હવા અને સમુદ્ર પરના તમામ…
ભારતે ચીની મિસાઇલ તોડી પાડી, પાકિસ્તાન આપણી ડિફેન્સ સિસ્ટમને ભેદવામાં નિષ્ફળ ગયું: IAF
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે સેના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. વાયુસેનાએ કહ્યું કે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર દ્વારા અમે ફક્ત આતંકવાદી ઠેકાણાઓને જ નિશાન બનાવ્યા હતા.…
યુવા પ્રોબેશનરી IAS અધિકારીઓને B india તરફથી સંકલિત સંદેશ
પંકજ મકવાણા, અમદાવાદ/ ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સુપરન્યુમરી આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે જવાબદારી સંભાળતા 2024 બેચના યુવા અધિકારીઓને હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ. ગુજરાત જે દેશના વિકાસનો રોલ મોડલ ગણાય છે, ત્યાં…
રાજકોટ ભાજપના કોર્પોરેટરે તણાવભર્યા વાતાવરણમાં પણ જોયો રાજકીય લાભ ! કરી આ પોસ્ટ અને મામલો પહોંચ્યો પ્રદેશ કક્ષાએ…
ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ભર્યા વાતાવરણને લઈ સમગ્ર દેશ એક થઈ અને પાકિસ્તાન સામે જાણે મોરચો માંડ્યો હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે બીજી તરફ હવે યુદ્ધ વિરામની જાહેરાત…
યુટ્યુબર એલ્વિશ યાદવને અલ્હાબાદ હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો, ચાર્જશીટ રદ કરવાની અરજી ફગાવી; જાણો શું છે મામલો
સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર અને યુટ્યુબર એલ્વિશ યાદવને અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. એલ્વિશ યાદવની રેવ પાર્ટીમાં ડ્રગ્સ અને સાપના ઝેરના ઉપયોગના કેસમાં ચાર્જશીટ-સમન્સ રદ કરવાની અરજી કોર્ટે ફગાવી…
ક્રિકેટના વિરાટ ફોર્મેટમાંથી ‘વિરાટ’એ જાહેર કરી નિવૃતિ, ઇન્સ્ટાગ્રામ પર કરી પોસ્ટ
ક્રિકેટ જગતમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા વિરાટે આ મોટી જાહેરાત કરી છે. કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા…
















