ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’નો નવો વીડિયો કર્યો જાહેર, આતંકીઓનો આ રીતે કર્યો સફાયો
ભારતીય સેનાનું ‘ઓપરેશન સિંદૂર’ સતત આગળ વધી રહ્યું છે. 7 મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 સ્થળોએ હવાઈ હુમલા કરીને લશ્કર, જૈશ અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી ઠેકાણાઓનો નાશ…
પાકિસ્તાને કર્યો જમ્મુ એરપોર્ટ પર હુમલાનો પ્રયાસ, ભારતની S-400 એ 8 મિસાઇલો તોડી
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ગુરુવારે રાત્રે પાકિસ્તાને જમ્મુ અને પઠાણકોટ સહિત અનેક શહેરો પર મિસાઇલોથી હુમલો કર્યો. જોકે, ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલી S-400 એ મિસાઇલોને…
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે દિલ્હી એરપોર્ટથી 90 ફ્લાઇટ્સ રદ, દેશના આ એરપોર્ટ પણ થયા બંધ
ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. દરમિયાન, દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ઘણી ફ્લાઇટ્સ…
Operation Sindoor હજુ પણ છે શરૂ? જાણો સર્વપક્ષીય બેઠકમાં રાજનાથ સિંહે શું કહ્યું
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ PoK અને પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ સામે Operation Sindoor શરૂ કર્યું હતું. આ ઓપરેશનમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને હુમલા કરવામાં આવ્યા હતા. Operation…
પાકિસ્તાને ફરી કર્યો સાયબર એટેક, ભારતની સંરક્ષણ વેબસાઇટ્સને બનાવી નિશાન !
પહેલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. દરમિયાન, ભારતીય સેનાએ માહિતી આપી છે કે પાકિસ્તાની હેકર્સે ભારતની મહત્વપૂર્ણ સંરક્ષણ વેબસાઇટ્સને નિશાન બનાવી છે…
આતંકી હુમલા મામલે ભારતને મળ્યો જાપાનનો સાથ! બંને દેશના સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં જાણો શું થયું
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને 26 લોકોની ક્રૂર હત્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ભારતીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને જાપાની સંરક્ષણ…
પાકિસ્તાને ફરી આપી પરમાણુ બોમ્બની ધમકી, જાણો શું કહ્યું
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ સતત બગડી રહી છે. આ દરમિયાન પાકિસ્તાને ફરી એકવાર પરમાણુ હુમલાની ધમકી આપી છે. રશિયામાં પાકિસ્તાનના રાજદૂત મોહમ્મદ ખાલિદ જમાલીએ…
ભારતે પાકિસ્તાન સાથે તોડયા વેપાર સંબંધો ! તમામ આયાત-નિકાસ પર મૂક્યો સંપૂર્ણ પ્રતિબંધ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક કડક પગલું ભર્યું છે. ભારત સરકારે તાત્કાલિક અસરથી પાકિસ્તાનમાં ઉદ્ભવતા અથવા ત્યાંથી નિકાસ થતા તમામ માલની પ્રત્યક્ષ…
પાકિસ્તાનના માહિતી મંત્રીનો મોટો દાવો, કહ્યું- ‘ભારત 24 થી 36 કલાકમાં કરી શકે છે હુમલો ‘
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. આ જ કારણ છે કે પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ…
પાકિસ્તાનની પરમાણુ હુમલાની ધમકી પર ઓવૈસીએ આપ્યો સણસણતો જવાબ, જાણો શું કહ્યું
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાનની તુલના આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS) સાથે કરી છે. ઓવૈસીએ પાકિસ્તાનના પરમાણુ બોમ્બ હુમલાની ધમકી પર પણ પ્રતિક્રિયા આપી છે. એક…
















