નેપાળમાં ભયાનક અકસ્માત: 7 ભારતીય શ્રદ્ધાળુઓનાં મોત, મંદિરથી પરત ફરતી બસ ખીણમાં ખાબકી
નેપાળમાં શનિવારે રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માતમાં સાત ભારતીય શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા અને નવ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત ત્યારે થયો હતો જ્યારે શ્રદ્ધાળુઓ પ્રસિદ્ધ મનકામના મંદિરના દર્શન…
નેપાળમાં યાલુંગ રી બેઝ કેમ્પ પર ભયાનક હિમપ્રપાત: 7 પર્વતારોહકોનાં મૃત્યુ, 4 લાપતા
ઉત્તર-પૂર્વી નેપાળના દોલખા જિલ્લામાં સોમવારે, 3 નવેમ્બર ૨૦૨૫ના સવારે યાલુંગ રી (5630 મીટર) પર્વતના બેઝ કેમ્પ પર અચાનક ભયાનક હિમપ્રપાત સર્જાયો. આ દુર્ઘટનામાં 15 પર્વતારોહકોની ટીમનો સમાવેશ થતો હતો. હિમપ્રપાતની…








