નેપાળમાં ભયાનક અકસ્માત: 7 ભારતીય શ્રદ્ધાળુઓનાં મોત, મંદિરથી પરત ફરતી બસ ખીણમાં ખાબકી
નેપાળમાં શનિવારે રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માતમાં સાત ભારતીય શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા અને નવ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત ત્યારે થયો હતો જ્યારે શ્રદ્ધાળુઓ પ્રસિદ્ધ મનકામના મંદિરના દર્શન…
નેપાળમાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ: બસ ઊંડી ખીણમાં ખાબકતા 13ના કરુણ મોત
નેપાળમાં એક હૃદયદ્રાવક અકસ્માતે લગ્નની ખુશીઓને માતમમાં ફેરવી દીધી છે. પશ્ચિમ નેપાળના સુદુરપશ્ચિમ પ્રાંતના બૈતાડી જિલ્લામાં લગ્ન પ્રસંગે જઈ રહેલા મહેમાનોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકતા 13 લોકોના કરુણ મોત…








