હવે આતંકી કાર્યવાહીને માનશે યુદ્ધ ! પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતે લીધો મોટો નિર્ણય
પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે, ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો હોવાનું સૂત્રો પાસેથી માનવામાં આવી રહ્યું છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, જો હવે કોઈ આતંકવાદી હુમલો થાય છે,…







