નેપાળમાં ભયાનક અકસ્માત: 7 ભારતીય શ્રદ્ધાળુઓનાં મોત, મંદિરથી પરત ફરતી બસ ખીણમાં ખાબકી

નેપાળમાં શનિવારે રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માતમાં સાત ભારતીય શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા અને નવ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત ત્યારે થયો હતો જ્યારે શ્રદ્ધાળુઓ પ્રસિદ્ધ મનકામના મંદિરના દર્શન…