અંબાજી મંદિર હવે માઈભક્તો માટે ડિજિટલ બન્યું: કલેક્ટર મિહિર પટેલના હસ્તે અત્યાધુનિક મોબાઈલ એપ લોન્ચ કરાઈ
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતા કરોડો માઈ ભક્તોની સુવિધા અને પારદર્શિતા વધારવા માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર…
ભારત-ચીન સહિત 60 દેશો સામે અમેરિકાની વેપાર તપાસ, વૈશ્વિક બજારમાં ફફડાટ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ભારત, ચીન અને યુરોપિયન યુનિયન સહિત અનેક દેશોની વેપાર નીતિઓ સામે નવી તપાસ શરૂ કરી છે. અમેરિકાનું માનવું છે કે આ દેશો દ્વારા અપનાવવામાં આવતી…
Ahmedabad Cyber Fraud: OTP, પાસવર્ડ કે લિંક શેર કર્યા વગર યુવતીના ખાતામાંથી 19 ટ્રાન્ઝેક્શનમાં ₹8 લાખ ઉપડી ગયા
| પંકજ મકવાણા – અમદાવાદ | અમદાવાદમાં ડિજિટલ બેંકિંગના વધતા ઉપયોગ સાથે સાયબર ઠગાઈના કિસ્સાઓ પણ વધુ જટિલ અને ચિંતાજનક સ્વરૂપ લેતા જોવા મળે છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ Bopal…
ઓઢવ બિલ્ડર હત્યા કેસ: સ્પેશિયલ ચિલ્ડ્રન કોર્ટે સગીર આરોપીને પુખ્ત ગણી સેશન્સ ટ્રાયલનો આપ્યો આદેશ
| પંકજ મકવાણા – અમદાવાદ | અમદાવાદના ઓઢવ વિસ્તારમાં થયેલી જાણીતા બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાના કેસમાં કાયદાકીય રીતે મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. આ ચકચારી કેસમાં સંડોવાયેલા સગીર આરોપી અંગે…
અમદાવાદ પોલીસે હોળીની મધરાતે વકીલના માતાની લૂંટ વિથ હત્યાનો ભેદ ઉકેલ્યો
– UPના રિઢા ગુનેગાર ‘લલ્લા’એ લોકલ સાગરીત સાથે મળી ખેલ્યો હતો ખૂની ખેલ; PI કલસરિયાની ટીમે 7 દિવસમાં દબોચ્યા | પંકજ મકવાણા – અમદાવાદ | શહેરના કુબેરનગર વિસ્તારમાં હોળીની રાત્રે…
ટ્રમ્પનો દાવો: ઈરાન સાથેનું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ જણાવ્યું છે કે ઈરાન સામે ચાલી રહેલું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, ઈરાનમાં લશ્કરી થાણાઓ અને મહત્વપૂર્ણ લક્ષ્યો પર મોટા પાયે…
ઈરાનમાં 165 બાળકીના મોતનો વિવાદ: શું સ્કૂલ પર હુમલો અમેરિકાની જવાબદારી?
ઈરાનના દક્ષિણ શહેર મીનાબમાં આવેલી શજરેહ તૈયબેહ પ્રાથમિક શાળા પર 28 ફેબ્રુઆરીના રોજ થયેલો બોમ્બ વિસ્ફોટ યુદ્ધ દરમિયાન સૌથી ભયાનક ઘટના બની ગઈ છે. આ હુમલામાં 7 થી 12 વર્ષની…
જમ્મુમાં ફારુક અબ્દુલ્લા પર ગોળીબાર, નાયબ મુખ્યમંત્રી સુરિન્દર ચૌધરી હતા સાથે
જમ્મુ અને કાશ્મીરના પોલીસ વિભાગે જણાવ્યું છે કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી Farooq Abdullah અને નાયબ મુખ્યમંત્રી Surinder Choudharyના વાહન પર ગોળીબાર થયો છે. આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ લગ્ન સમારંભમાંથી…
જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવ ‘અવસર’માં જણાવ્યું હતું કે આજે જેતલપુર ધામની સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થયાં છે. સ્વામિનારાયણ ભગવાને પોતે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હશે, એ…
















