બાંગ્લાદેશમાં ફરી તખ્તાપલટની તૈયારીના સંકેત, આર્મી ચીફે સૈનિકોને ઢાકામાં એકત્ર થવા કર્યો આદેશ
શેખ હસીના સરકારના બળવા પછી બાંગ્લાદેશમાં પરિસ્થિતિ સામાન્ય થઈ રહી નથી. નવા સમાચાર એ છે કે બાંગ્લાદેશના આર્મી ચીફે પોતાના સૈનિકોને ઢાકામાં ભેગા થવાનો આદેશ આપ્યો છે. આ આદેશ શા…
BIMSTEC સમિટમાં પીએમ મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે નહીં યોજાય દ્વિપક્ષીય બેઠક, ભારતે કરી દીધો ઇન્કાર
મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળના બાંગ્લાદેશને ભારતે મોટો ઝટકો આપ્યો છે. ભારતે બેંગકોકમાં યોજાનારી BIMSTEC સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વચગાળાના સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ વચ્ચે દ્વિપક્ષીય બેઠક…
શેખ હસીનાના સમર્થન બદલ શિક્ષકો સાથે યુનુસ સરકારના આકરા વલણની દુનિયાભરમાં ટીકા
ઢાકા યુનિવર્સિટીના ઘણા શિક્ષકો વર્ગો લઈ શકતા નથી કારણ કે તેમને તેમ કરવાથી મનાઈ ફરમાવવામાં આવી છે. શેખ હસીના સરકારને કથિત રીતે સમર્થન આપવા બદલ તેમની સામે આ કાર્યવાહી કરવામાં…
શેખ હસીનાની સરકાર પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર નાહીદ ઇસ્લામનું રાજીનામું
બાંગ્લાદેશની વચગાળાની સરકારના માહિતી સલાહકાર અને અગ્રણી વિદ્યાર્થી નેતા નાહિદ ઇસ્લામે મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. નાહિદ ઇસ્લામ મંગળવારે બપોરે મોહમ્મદ યુનુસને તેમની ઓફિસમાં મળ્યા અને તેમને પોતાનું રાજીનામું…
’55 ટકા ભારતીયો ઇચ્છે છે કે શેખ હસીનાનું પ્રત્યાર્પણ કરાય’, યુનુસ સરકારે કહ્યું આ અમારી પ્રાથમિકતા
બાંગ્લાદેશની વચગાળાના સરકારના વડા મુહમ્મદ યુનુસના કાર્યાલયે મંગળવારે જણાવ્યું હતું કે પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાનું ભારતથી પ્રત્યાર્પણ તેમના દેશની પ્રાથમિકતા છે. પ્રેસ સચિવ શફીક-ઉલ આલમે કહ્યું કે ઢાકા શેખ…
મોહમ્મદ યુનુસ સાથે એલોન મસ્કની વર્ચ્યુઅલ મીટિંગ, બાંગ્લાદેશમાં સ્ટારલિંક લોંચ કરવા મુદ્દે વાતચીત
બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા પ્રો. મોહમ્મદ યુનુસે ટેસ્લા અને સ્પેસએક્સના સ્થાપક એલોન મસ્ક અને તેમની ટીમ સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી છે. મુખ્ય સલાહકાર પ્રો. યુનુસ ઇચ્છે છે કે મસ્ક બાંગ્લાદેશમાં…
હું બાંગ્લાદેશનો મામલો વડાપ્રધાન મોદીના હાથમાં છોડી દઉં છું: ટ્રમ્પ
અમેરિકાની મુલાકાત દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં મળ્યા હતા. આ મુલાકાત પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદીને એક મોટી વાત કહી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારતના…
UNના માનવ અધિકાર રિપોર્ટમાં ગંભીર ખુલાસા, યુનુસની સરકાર પર હિન્દુઓ વિરુદ્ધ હિંસા ભડકાવવાનો આરોપ
2024માં બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન અને ત્યારબાદ થયેલી હિંસા અંગે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગના અહેવાલમાં ગંભીર ખુલાસા થયા છે. આ રિપોર્ટમાં શેખ હસીનાની સરકાર અને મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર…
















