સોના-ચાંદીએ રચ્યો નવો ઈતિહાસ : સિલ્વર એક ઝાટકે 2.25 લાખને પાર, જાણો લેટેસ્ટ ભાવ

ભારતીય બુલિયન બજારમાં સોના અને ચાંદીએ આજે નવો ઇતિહાસ રચ્યો છે. 24 ડિસેમ્બરના રોજ બંને કિંમતી ધાતુઓ ઓલ ટાઈમ હાઈ સ્તરે ટ્રેડ થઈ રહી છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં એક…

થાઈલેન્ડમાં વિષ્ણુ પ્રતિમા હટાવવામાં વિવાદ, ભારતે કર્યો કડક વિરોધ

થાઈલેન્ડ અને કંબોડિયાની સંવેદનશીલ સરહદ પર સ્થાપિત ભગવાન વિષ્ણુની પ્રતિમા હટાવવામાં આવી હોવાના વિવાદ પર ભારતે કડક વિરોધ કર્યો છે. ભારત સરકારે આ ઘટનાને વિશ્વભરના હિન્દુઓની શ્રદ્ધા પર આઘાત ગણાવ્યો…

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા, ટોળાએ ઢોર માર મારીને મોત નિપજાવ્યું

બાંગ્લાદેશમાં અશાંતિ હજુ પણ યથાવત્ છે. વધુ એક હિન્દુ યુવકની ટોળા દ્વારા હત્યા કરાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે આ હુમલો ખંડણી સાથે સંબંધિત છે. આ…

તાંઝાનિયા : માઉન્ટ કિલિમંજારો પર હેલિકોપ્ટર ક્રેશ, 5 લોકોનાં મોત

તાંઝાનિયાના માઉન્ટ કિલિમંજારો પર મેડિકલ ઈમરજન્સી મિશન દરમિયાન હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા પાંચ લોકોનાં મોત નીપજ્યા છે. તાંઝાનિયાના નાગરિક ઉડ્ડયન સત્તામંડળે ગુરુવારે (25 ડિસેમ્બર) આ અંગેની જાણકારી આપી હતી. હેલિકોપ્ટર બુધવારે…

કોણ છે જાઈમા રહેમાન? તારિક રહેમાનની વાપસી સાથે દેશભરમાં ચર્ચાનો વિષય

બાંગ્લાદેશની રાજનીતિમાં 25 ડિસેમ્બર 2025નો દિવસ ઐતિહાસિક બની ગયો છે. બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાન 17 વર્ષ બાદ લંડનથી વતન પરત ફર્યા છે. તેમની વાપસી સાથે દેશભરમાં…

Delhi/ સૌરભ ભારદ્વાજ અને અન્ય ત્રણ AAP નેતાઓ વિરુદ્ધ નોંધાઈ FIR, જાણો શું છે મામલો

દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટી (AAP) ના વરિષ્ઠ નેતાઓ સૌરભ ભારદ્વાજ, સંજય ઝા અને આદિલ અહેમદ ખાન વિરુદ્ધ ધાર્મિક લાગણીઓ દુભાવવાના આરોપસર FIR નોંધી છે. આ કેસ ખ્રિસ્તી સમુદાયના પવિત્ર…

દર વર્ષે 26 ડિસેમ્બરે જ કેમ શરૂ થાય છે બોક્સિંગ ડે ટેસ્ટ? જાણો શું છે ઇતિહાસ

ઓસ્ટ્રેલિયામાં દર વર્ષે 26 ડિસેમ્બરે રમાતી ટેસ્ટ મેચને બોક્સિંગ ડે તરીકે ઓળખવામાં આવે છે. નાતાલ પછીના દિવસે 26 ડિસેમ્બરે શરૂ થતી આ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ…

17 વર્ષ બાદ બાંગ્લાદેશ પરત ફરેલા તારિક રહેમાને યોજી રેલી, શેખ હસીના વિશે એક પણ શબ્દ બોલ્યા નહીં

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાને, જેઓ 17 વર્ષ પછી પોતાના વતન પરત ફર્યા હતા, ગુરુવારે તેમના સ્વાગત માટે આયોજિત એક રેલીને સંબોધિત કરી. હજારો લોકોની ભીડને…

અમે બધી વિચારધારાઓના લોકોનું સન્માન કર્યું, સપા-કોંગ્રેસે આંબેડકરનું અપમાન કર્યું: PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત રત્ન, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની ૧૦૧મી જન્મજયંતિ નિમિત્તે લખનૌમાં રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું. તેમણે ભારત રત્ન, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી, ડૉ. શ્યામા પ્રસાદ…

ગુજરાત સરકાર દ્વારા ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી–2025નું લોન્ચીંગ, ગ્રીન ગ્રોથને મળશે વેગ

આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષે યોજાયેલ રાજ્યકક્ષાના સમારોહમાં મુખ્ય મંત્રીના હસ્તે ગુજરાત સરકાર દ્વારા ઇન્ટિ ગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી–2025નું લોન્ચીંગ કરાયું હતું. મુખ્ય મંત્રીના માર્ગદર્શન હેઠળ અને ઊર્જા…