ભગવાન શ્રી માધવરાયજીની વરણાગી સાથે ચાર દિવસના વિવાહ પ્રસંગોનો પ્રારંભ

માધવપુર ઘેડના સુપ્રસિદ્ધ મેળાનું ભવ્યથી ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો વન- પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા વિશાળ ગ્રાઉન્ડમાં ઉતર પૂર્વ રાજ્યો અને ગુજરાતના ૬૦૦ જેટલા કલાકારોની સાંકૃતિક પ્રસ્તુતી કરી હતી.

ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીના પાવન વિવાહ પ્રસંગે દર વર્ષે માધવપુર ઘેડ ખાતે યોજાતા ભવ્ય મેળાનું ઉદ્ઘાટન આજે વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યુ આ પ્રસંગે જિલ્લાના પદાધિકારીઓ અને કલેકટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે માધવપુરના મેળાના ઉદ્ઘાટન સમય દીપ પ્રાગટ્ય કરી અને આ મેળો ખુલ્લો મુકવામાં આવ્યો સાથે જ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા વિડીયો મારફતે લોકોને સંબોધિત કરી આ મેળાની અંદર ઉપસ્થિતિ દર્શાવી હતી આ ભવ્યથી ભવ્ય મેળો આગામી ચાર દિવસ સુધી ચાલશે અને 30 તારીખ ના રોજ ભગવાન માધવરાય અને રૂક્ષ્મણીજીના વિવાહ થશે સાથે જ 31 તારીખે ભગવાન માધવરાય દ્વારકા ખાતે પધારશે જ્યાં ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    પુરુષોત્તમ માસમાં સોમવતી અમાસનો દુર્લભ સંયોગ, 30 વર્ષ બાદ મળ્યો શુભ અવસર; જાણો પૂજા-દાનનું મહત્ત્વ

    હિન્દુ ધર્મમાં અમાસ તિથિનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ માનવામાં આવે છે. પિતૃ તર્પણ, દાન, સ્નાન અને ભગવાનની ઉપાસના માટે અમાસને અત્યંત શુભ માનવામાં આવે છે. આ વર્ષે પુરુષોત્તમ માસ…

    LRD લેખિત પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ: 12,733 જગ્યાઓ માટે 2.40 લાખ ઉમેદવારો હાજર, OMR શીટ ઓનલાઈન મળશે

    ગુજરાત પોલીસમાં ભરતીની રાહ જોઈ રહેલા લાખો ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડર (LRD)ની કુલ 12,733 જગ્યાઓ માટે યોજાયેલી લેખિત પરીક્ષા સફળતાપૂર્વક…