ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી થશે સંઘર્ષ ? જાણો કોણે આપી ચેતવણી

અમેરિકન થિંક ટેન્કે ચેતવણી આપી છે કે આતંકવાદને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ તણાવ 2026માં સશસ્ત્ર સંઘર્ષમાં પરિણમી શકે છે. વધુમાં, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સંઘર્ષની પણ આગાહી…

પ.બંગાળ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ PM મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

પશ્ચિમ બંગાળના કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંગાળમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. PM…

BLF એ પાકિસ્તાની સેના પર કર્યા હુમલા, 10 સૈનિકોના થયા મોત

પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાનમાંથી મોટા સમાચાર આવ્યા છે. બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (BLF) એ દાવો કર્યો છે કે તેણે અનેક હુમલાઓમાં 10 પાકિસ્તાની સૈન્ય સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા છે . BLF એ…

નશાખોરોની ખેર નથી..! | GUJARAT | GUJARATI NEWS BULLETIN

31ની ઉજવણીને લઈ રાજ્યનું પોલીસ વિભાગ સજ્જ બનાસકાંઠાઃ થર્ટી ફસ્ટને લઇ ડીસા ઉતર પોલીસ એકશનમાં પોલીસે હોટલ સંચાલકો સાથે યોજી બેઠક પી.આઈ દ્વારા હોટલ સંચાલકોને કડક સૂચનાઓ અપાઈ રાજકોટઃ થર્ટી…

Congressમાં કકળાટ યથાવત, પાટણના MLA કોંગ્રેસમાં દંડક પદેથી આપશે રાજીનામું ! જાણો શું છે મામલો

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સતત સામે આવી રહ્યા છે. કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ દરમિયાન પાટણ જિલ્લા કોંગ્રેસમાં નેતાઓન આંતરીક વિખવાદ સામે આવ્યો…

ઈરાનમાં Gen Z ઉતાર્યા મેદાને, સુપ્રીમ લીડર ખામેની સામે જાણો કેમ થયો બળવો ?

નેપાળ પછી, Gen Z હવે ઈરાનમાં પણ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. તેહરાનના રસ્તાઓ પર સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે… આ અંતિમ યુદ્ધ છે… એટલે કે આ નિર્ણાયક યુદ્ધ છે. આ…

ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની કરાશે સ્થાપના, રાજ્યને મળશે અનોખુ ગૌરવ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં AI સેક્ટરના સેક્ટરમાં રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ વધુ સંગીન બનાવીને રાષ્ટ્રીય સ્તરે AI ઇકોસિસ્ટમને ગતિ આપવાની પહેલ 2026ના વર્ષના પ્રારંભે ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં કરી…

પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાને ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ ! જાણો કોણે છે અવિવા બેગ

રાષ્ટ્રીય રાજકારણમાં એક શક્તિશાળી ગણાતા ગાંધી પરિવારમાં લગ્નની શરણાઈ વાગવા જઈ રહી છે. કોંગ્રેસના મહાસચિવ અને કેરળના વાયનાડના સંસદ સભ્ય પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાના પુત્ર રેહાન લગ્નના બંધનમાં બંધાવા…

ખાલિદા ઝિયાનો ભારત સાથે કેવા રહ્યા સંબંધો? આ રીતે કરી હતી રાજકારણમાં એન્ટ્રી

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે અવસાન થયું છે. તેમને ઘણીવાર શેખ હસીના કરતાં વધુ ભારત વિરોધી બાંગ્લાદેશી નેતા માનવામાં આવતા હતા, પરંતુ તેમના ભારત સાથે ગાઢ સંબંધો…

અરવલ્લીનાં વિવાદનું સત્ય શું ? | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

સોલિસિટર જનરલે કહ્યું- ગેરસમજો ફેલાવવામાં આવી રહી છે કોર્ટની ટિપ્પણીઓનું ખોટું અર્થઘટન કરાઇ રહ્યુ છે – કોર્ટ અરવલ્લી કેસમાં SCએ પોતાના જ આદેશ પર રોક લગાવી 21 જાન્યુઆરી સુધી સમગ્ર…