ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને લઇને CM ઓમર અબ્દુલ્લાનું મોટું નિવેદન, લોકોને ખાસ અપીલ કરી

LoC પર પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે અને ભારતે તેના દરેક હુમલાનો યોગ્ય જવાબ આપ્યો છે. હવે શુક્રવારે સાંજે પણ જમ્મુ, સાંબા અને પૂંછમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા…

યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ફ્યુઅલના સ્ટોકની સ્થિતિ શું છે? જાણો શું કહ્યું તેલ કંપનીઓએ

ભારતની સૌથી મોટી તેલ કંપની, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસ LPG ની પૂરતી ઉપલબ્ધતા છે. આવી સ્થિતિમાં, લોકોએ ગભરાવાની કોઈ…

ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ પર ટ્રમ્પનું મોટું નિવેદન, જાણો શું કહ્યું…

–:ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ પર ટ્રમ્પનું નિવેદન, કહ્યું- અમે કોઈપણ રીતે મદદ કરવા તૈયાર છીએ:-   ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ અંગે ટ્રમ્પે કહ્યું કે તે ખૂબ જ ભયાનક છે. મારો…

યુદ્ધની સ્થિતિ વચ્ચે પાડોશી દેશ આવ્યો ભારતના સમર્થનમા, આપ્યું આ મોટું નિવેદન

ભારતે લાહોર અને સિયાલકોટ સહિત પાકિસ્તાનના ઘણા શહેરો પર હુમલો કર્યો છે. પાકિસ્તાન દ્વારા જમ્મુ, પંજાબ અને રાજસ્થાન રાજ્યો પર કરવામાં આવેલા હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાની શહેરો પર મિસાઇલ હુમલા…

ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઇઝરી, કહ્યું લાહોર છોડો

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. અમેરિકાએ તેના નાગરિકો અને દૂતાવાસના અધિકારીઓ માટે એક એડવાઇઝરી પણ જારી કરી છે. તેમણે અમેરિકન લોકોને લાહોર છોડી દેવાની અપીલ કરી છે. ઉપરાંત,…

ભારત-પાકિસ્તાન તણાવ પર ટ્રમ્પની મધ્યસ્થીની ભૂમિકા: “હું મદદ કરવા તૈયાર છું”

પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં ભારત દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ કરવામાં આવેલા મિસાઇલ હુમલાઓ બાદ બંને દેશો વચ્ચે તણાવ ઊંચી સપાટી પર છે. આ પૃષ્ઠભૂમિમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…

Pakistan: ભારતના હુમલા બાદ લાહોર-ઇસ્લામાબાદ એરપોર્ટ એરસ્પેસ કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે બંધ

ભારત દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલાઓ થયા બાદ, પાકિસ્તાને મોટા પગલાં લેતા લાહોર અને ઇસ્લામાબાદ એરપોર્ટ માટે એરસ્પેસ કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે બંધ કરી…

Pakistan: ‘અમે યુદ્ધ ટાળવા માંગીએ છીએ’ સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન હવે તણાવ ઘટાડવા માટે અપીલ કરી રહ્યું છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે બુધવારે એક આંતરરાષ્ટ્રીય સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે…

ભારત સરકારે કરેલ એર સ્ટ્રાઇક બાદ સુરક્ષા કારણો સર કરતારપુર કોરિડોર કર્યો બંધ

પાકિસ્તાન અને પીઓકેમાં ભારતીય સૈન્યના હુમલાને પગલે પંજાબના ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક સ્થિત કરતારપુર કોરિડોર બુધવારે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો. અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાન અને પીઓકેમાં ભારતીય સેનાએ…

Operation Sindoorને લઈને પાકિસ્તાનમાં ભયનો માહોલ, પંજાબમાં ઇમરજન્સી જાહેર

બુધવારે વહેલી સવારે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. દરમિયાન, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. ભારતનું આ ઓપરેશન…