વિદેશ મંત્રી અને NSA ડોભાલ BRICSની મહત્વપૂર્ણ બેઠકમાં નહીં આપે હાજરી, જાણો કેમ લેવાયો આ નિર્ણય
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવને કારણે, ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે 30 એપ્રિલે બ્રાઝિલમાં યોજાનારી બ્રિક્સ વિદેશ…
ઈરાનના બંદર અબ્બાસમાં ભયંકર વિસ્ફોટ, ચાર લોકોના મોત… 500 થી વધુ ઘાયલ
શનિવારે ઈરાનના બંદર અબ્બાસ શહેરમાં એક પ્રચંડ વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. આ માહિતી સરકારી સમાચાર એજન્સી દ્વારા આપવામાં આવી છે. માહિતી અનુસાર, આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ચાર લોકોના…
25 April World Malaria Day: શા માટે ઉજવાય છે મેલેરિયા દિવસ, જાણો અહીં સંપૂર્ણ વિગત
દર વર્ષની જેમ આ વર્ષે પણ 25 એપ્રિલે ‘વિશ્વ મેલેરિયા દિવસ’ (World Malaria Day 2025) ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસનો હેતુ વિશ્વભરમાં મેલેરિયા અંગે જાગૃતિ ફેલાવવાનો અને આ ઘાતક…
ગ્રીસમાં પ્રાચીન વારસાની તસ્કરીનો પર્દાફાશ: ક્રેટ ટાપુ પર ડઝનબંધ પ્રાચીન કલાકૃતિઓ જપ્ત
યુરોપીય દેશ ગ્રીસમાં પોલીસ દ્વારા ચલાવાયેલા એક સ્ટિંગ ઓપરેશનમાં પ્રાચીન કલાકૃતિઓની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. ક્રેટ ટાપુ પર કાર્યરત આ ગેંગના છ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે અને…
શું છે શિમલા કરાર, જેને પાકિસ્તાન રદ કરવાની ધમકી આપી રહ્યું છે.. જાણો આ કાર્યવાહીની ભારત પર શું પડશે અસર
પાકિસ્તાનની ધમકીઓ પછી, શિમલા કરાર ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના નિર્ણાયક યુદ્ધ પછી શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે 1972 માં તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.…
Pahalgam Terror Attack Update: પાકિસ્તાન પર મોટા હુમલાની તૈયારીઓ ચાલી રહી છે, G20 દેશો ભારતને સમર્થન આપશે!
પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોતને લઈને દેશમાં ગુસ્સો છે. ભારતે વિદેશી રાજદૂતોને બોલાવ્યા અને તેમને માહિતી આપી. વિદેશ મંત્રી જયશંકરે G-20 દેશોના રાજદ્વારીઓને માહિતી આપી. ભારત પાકિસ્તાન સામે વધુ…












