ભાજપના જિલ્લા પ્રમુખો નવી નિમણૂંક આગામી સપ્તાહમાં જાહેર! જુના પ્રમુખો રિપીટ કે પછી થશે નવી નિમણૂક?
B india ગાંધીનગર : ભાજપના જિલ્લા પ્રમુખો નિયુક્તિને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. જેમાં ભાજપે 580 ગુજરાતમાં મંડલ પ્રમુખોની નિયુક્તિ કરી દીધી છે. હવે સૌ કોઈની નજર ગુજરાતના 33…
Champions Trophy 2025: નવજોત સિંહ સિદ્ધુએ પસંદ કરી ભારતની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન, આ દિગ્ગજ ખેલાડીની બાદબાકી
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માની કપ્તાની હેઠળ આ ICC ટૂર્નામેન્ટ માટે 15 સભ્યોની ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી છે. શુભમન ગિલને ટીમનો વાઇસ કેપ્ટન…
Champions Trophy: ભારતીય ટીમ પોતાની સ્ક્વોડમાં કરી શકે છે ફેરફાર? આ અંતિમ તારીખ………..
ભારતે ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં મોહમ્મદ સિરાજ અને સૂર્યકુમાર યાદવને જગ્યા મળી નથી. બંને ગત વર્ષે વન ડે વર્લ્ડ કપ ટીમનો ભાગ…
ભારતીય સમય પ્રમાણે રાત્રે 10 વાગ્યે ડોનાલ્ડ ટ્રમ્પ લેશે અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ, જાણો સમગ્ર કાર્યક્રમ
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. સત્તાવાર શપથ ગ્રહણ સમારોહ 20 જાન્યુઆરી, 2025 ના રોજ બપોરે 12 વાગ્યે (ભારતીય સમય મુજબ લગભગ 10:30 વાગ્યે) થશે. યુએસ ચીફ જસ્ટિસ…
દ્વારકામાં તંત્રનું મેગા ડિમોલેશન, 525 જેટલા ગેરકાયદેસર દબાણો કરાયા દૂર
B india દ્વારકા : દ્વારકામાં તંત્ર દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આઠ દિવસથી તંત્ર દ્વારા અલગ-અલગ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામને લઈ દબાણો દૂર કરવામાં આવ્યા છે.…
સત્તા સંભાળ્યા પછી તરત 100 ફાઇલો પર હસ્તાક્ષર કરી શકે છે ટ્રમ્પ, એપ્રિલમાં ભારતની મુલાકાત લે તેવી પણ સંભાવના
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિપદના શપથ લેવા જઈ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ એક ખાસ વિમાન દ્વારા વોશિંગ્ટન પહોંચી ચુક્યા છે, જ્યાં તેમણે નવા રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર…
બિહારના કટિહારમાં ગંગા નદીમાં બોટ પલટી જતાં 3ના મોત, અનેક લોકો લાપતા
-> બિહારના કટિહાર જિલ્લામાં એક મોટી બોટ દુર્ઘટના સામે આવી છે.. કટિહારમાં ગંગા નદીમાં બોટ પલટી જતાં અનેક લોકો ડૂબી ગયા. બોટમાં કુલ 17 લોકો સવાર હતા જેમાંથી ત્રણ લોકોના…
મહાકુંભ પર ‘મન કી બાત’માં બોલ્યા પીએમ મોદી ‘હજારો વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં ક્યાંય પણ ભેદભાવ કે જાતિવાદ નથી’
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે હજારો વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં ક્યાંય પણ ભેદભાવ કે જાતિવાદ નથી. ભારતના દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમથી લોકો અહીં…
















