“2026 સુધીમાં દેશ નક્સલવાદથી મુક્ત થઈ જશે” – ગૃહમંત્રી અમિત શાહનું મોટું એલાન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નક્સલવાદના ઘરમાં ઘુંસીને કડક લહેજામાં મોટું નિવેદન આપ્યું છે કે “2026ના માર્ચ મહિનાની અંતિમ તારીખ પહેલા દેશને સંપૂર્ણપણે નક્સલવાદ મુક્ત બનાવી દેવામાં આવશે.” તેમણે નક્સલ સમસ્યાના…
એશિયા કપ 2025 : ભારતે 146 રનમાં પાકિસ્તાનનો પતરો પાટ્યો, હવે જીતથી માત્ર 147 રન દૂર
એશિયા કપ 2025ની ફાઈનલ મેચમાં ભારતે પાકિસ્તાનને માત્ર 146 રન પર ઓલઆઉટ કરી દીધું છે. ભારતીય સ્પિન ત્રિપુટી કુલદીપ, અક્ષર અને વરુણ ચક્રવર્તીએ પાકિસ્તાનના બેટિંગ લાઇનઅપને ઘૂંટણીયે પાડી દીધો. હવે…
તમિલનાડુ: વિજયની રાજકીય રેલીમાં થયો ભયંકર નાસભાગ, 28થી વધુના મોત અનેક ઘાયલ
તમિલનાડુના કરુર જિલ્લામાં અભિનેતાથી રાજકારણમાં પ્રવેશેલા અને તમિલાગા વેત્ત્રી કઝાગમ (TVK) પાર્ટીના નેતા વિજયની રાજકીય રેલી દરમિયાન ભયંકર નાસભાગ સર્જાઈ હતી. ભારે ભીડના દબાણમાં આવી ભયંકર રીતે ભાગદોડ મચી ગઈ,…
Surat: બાળકને જન્મ આપી માતાએ હોસ્પિટલના જ કેમ્પસમાં કર્યો આપઘાત, બાળક સારવાર હેઠળ
રાજ્યમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે. આ દરમિયાન આપઘાતનો એક હદય કંપાવતો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં બાળકને જન્મ આપી અને માતાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.…
એશિયા કપ 2025: સુપર ઓવરમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું, નિસંકાની સદી વ્યર્થ ગઈ, અભિષેક શર્મા ફરી ચમક્યો
એશિયા કપ 2025ના સુપર-ફોરના એક રોમાંચક મુકાબલામાં ભારતે શ્રીલંકાને સુપર ઓવરમાં હરાવીને પોતાના વિજય અભિયાનને યથાવત રાખ્યું છે. પથુમ નિસંકાની ધમાકેદાર સદી છતાં શ્રીલંકાની ટીમ ફાઈનલમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી.…
NAVRATRI 2025 : પાંચમા નોરતે અપાર વાત્સલ્ય વરસાવશે દેવી સ્કંદમાતા, જાણો ખાસ પૂજા વિધિ વિષે
શારદી નવરાત્રિનો પાંચમો દિવસ ભગવાન સ્કંદ (કાર્તિકેય) ની માતા સ્કંદમાતાને અર્પિત છે. નવદુર્ગાના પાંચમા સ્વરૂપ તરીકે સ્કંદમાતા પોતાના ખોળામાં બાળ સ્કંદને વિરાજમાન રાખે છે. સ્કંદમાતા એ માતૃત્વનો મમતા ભર્યો સ્વરૂપ…
8મું પગાર પંચ ક્યારે લાગુ થશે?, પગાર કેટલો વધશે? વાંચો સંપૂર્ણ વિગતો
કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટો સમાચાર સામે આવ્યો છે. 8મું પગાર પંચ (8th Pay Commission) બાબતે મહત્વપૂર્ણ અપડેટ મળ્યો છે. જો હાલની અટકળો સાચી સાબિત થાય છે,…
UNમાં નેતન્યાહૂનો વિવાદિત પ્રવેશ, 100થી વધુ દેશોએ બોલતાં પહેલા જ કર્યું વોકઆઉટ
ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાષણ વખતે એક વિલક્ષણ દૃશ્ય જોવા મળ્યું. તેઓ સ્ટેજ પર આવ્યા તે પહેલાજ 100થી વધુ દેશોના પ્રતિનિધિઓએ સદનમાંથી વોકઆઉટ કરી લીધો હતો.…
તિરુપતિ મંદિર બનશે ભારતનું પહેલું AI ટેમ્પલ, ભક્તો હવે વધુ શાંતિથી કરી શકશે દર્શન
ભારતના સૌથી લોકપ્રિય ધાર્મિક સ્થળોમાંથી એક, તિરુમલા તિરુપતિ મંદિરમાં ટૂંક સમયમાં દેશનું પ્રથમ AI આધારિત કમાન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત થવા જઈ રહ્યું છે. આ નવી ટેક્નોલોજીથી સજ્જ વ્યવસ્થા ભક્તોને વધુ…
અમદાવાદમાં “I Love Mohammad” પોસ્ટર વિવાદ : ઇમરાન ખેડાવાલાનો બચાવ, તહેવારનો ભાગ હોવાનું જણાવ્યું
સમગ્ર દેશમાં “I Love Mohammad” પોસ્ટરોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે અમદાવાદમાં પણ આ મુદ્દો ગરમાયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારના પોસ્ટરો જોવા મળ્યા છે, જેમાં જમાલપુર દરવાજા,…
















