ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ: 21 જિલ્લામાં તાપમાન 20°Cથી નીચે, નલિયામાં સૌથી ઓછું 11.2°C

ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ફરી વધતું જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 21 જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે. સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.2°C નોંધાયું, જે…

ગૌતમ ગંભીરને મોટી રાહત: દિલ્હી હાઈકોર્ટે કોવિડ દવાઓ સ્ટોકિંગ કેસ રદ્દ કર્યો

દિલ્હી હાઈકોર્ટે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અને ભૂતપૂર્વ સાંસદ ગૌતમ ગંભીરને મોટી રાહત આપી છે. કોવિડ-19 મહામારી દરમિયાન લાયસન્સ વિના દવાઓનો સંગ્રહ અને વિતરણ કરવાના આરોપોને લઈને દિલ્હીની ડ્રગ્સ…

G20 Summit: પ્રધાનમંત્રી મોદીએ નેસ્પર્સના CEO સાથે કરી મુલાકાત, જાણો શું કરી ચર્ચા

G20 લીડર્સ સમિટમાં ભાગ લેવા પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ આફ્રિકાની બહુરાષ્ટ્રીય ટેકનોલોજી કંપની નેસ્પર્સના ચેરમેન કૂસ બેકર અને સીઈઓ ફેબ્રિસિયો બ્લોઈસી સાથે મહત્વપૂર્ણ બેઠક કરી. બેઠકમાં ભારતના ડિજિટલ ઇકોસિસ્ટમને…

ગુજરાત પોલીસ: 110 અધિકારીઓ-કર્મચારીઓને ‘ડીજીપી કમેન્ડેશન ડિસ્ક’ એનાયત થશે

ગુજરાત પોલીસ વિભાગે પોતાની ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવા ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) કમેન્ડેશન ડિસ્ક એનાયત કરવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષ 2024 દરમિયાન…

જમ્મુ-કાશ્મીર: હંદવારા જંગલમાં આતંકીઓનું ભૂગર્ભ ઠેકાણું શોધાયું, મોટી સંખ્યામાં હથિયારો-વિસ્ફોટકો જપ્ત

જમ્મુ અને કાશ્મીરનાં ઉત્તર ક્ષેત્ર હંદવારા ખાતે સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી છે. નૌગામ સેક્ટરના નીરિયાન જંગલ વિસ્તારમાં સુરક્ષા દળોએ એક ભૂગર્ભ આતંકી ઠેકાણું શોધીને નષ્ટ કર્યું છે. અહીંથી મોટી…

દુબઈ એર-શો દરમિયાન તેજસ વિમાન ક્રેશ: વિંગ કમાન્ડર નમન શ્યાલ શહીદ, દેશે ગુમાવ્યો બહાદુર પાઇલટ

દુબઈ એર-શો 2025 દરમિયાન ભારતના તેજસ ફાઇટર જેટ સાથે ગંભીર અકસ્માત થયો, જેમાં ભારતીય વાયુસેનાના પાઇલટ વિંગ કમાન્ડર નમન શ્યાલ શહીદ થયા. પ્રદર્શન ઉડાન દરમિયાન વિમાન અચાનક અનિયંત્રિત થઈ જમીન…

કર્ણાટકમાં સત્તા પરિવર્તનની અટકળો વચ્ચે ડી.કે. શિવકુમારનું મોટું નિવેદન: “તમામ 140 ધારાસભ્યો મારા પોતાના છે”

કર્ણાટકમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી રાજકીય અટકળો અને “નવેમ્બર ક્રાંતિ”ની ચર્ચા વચ્ચે નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે પહેલી વાર ખુલ્લેઆમ પોતાના વલણની સ્પષ્ટતા કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે…

અંક જ્યોતિષ/22 નવેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

રાશિફળ/22 નવેમ્બર 2025: આ રાશિના જાતકોએ આજે દલીલોથી રહેવું દૂર, થશે અઢળક લાભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

પંચાંગ /22 નવેમ્બર 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…